સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ તુરંત જ જે સમસ્યાઓ ભારતને જળોની જેમ વળગી છે, તેમાની એક સમસ્યા કાશ્મીરની છે. જો કે આ સમસ્યા ભારત માટે સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ તુરંત જ પાકિસ્તાન દ્વારા સર્જવામાં આવી છે. એમા કોઈ શંકા નથી કે દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંત દ્વારા અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનનો ડોળો શરૂઆતથી જ મુસ્લિમ બહુલ રિયાસતે જમ્મુ-કાશ્મીર પર છે. કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર યુધ્ધો લડાઈ ચુક્યા છે. તેમ છતાં કાશ્મીર મુદ્દાનો હલ નીકળ્યો નથી. તો બીજી તરફ ભારતની સત્તા પર રહેલી તમામ સરકારોની કાશ્મીર નીતિમાં સાતત્યની કમી વર્તાય છે. જેના કારણે પાકિસ્તાન ચડી વાગ્યુ છે. જ્યારે અમેરિકા કાશ્મીરની કૂટનીતિને પાકિસ્તાન તરફે પરિવર્તિત કરાવવા માટે છેલ્લા એક દસકાથી સક્રિય ભૂમિકા અદા કરી રહ્યું છે. જેના કારણે પાકિસ્તાન પણ કાશ્મીર મુદ્દે ગેલમાં આવી ગયું છે. પાકિસ્તાન પોતાના કબ્જા હેઠળ રહેલા ગિલગિટ અને બાલ્ટિસ્તાન કે જે જમ્મુ-કાશ્મીરના અતૂટ અંગ છે, તેને સ્વાયતતા આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જેના કારણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના આ બંને ભાગ સીધા પાકિસ્તાનની કેન્દ્રીય એસેમ્બલીના નિયંત્રણમાં આવી જશે. આ તમામ બાબતો ઈશારો કરે છે કે જે રીતે પાકિસ્તાને રિયાસતે જમ્મુ-કાશ્મીરના પોતાના કબ્જા હેઠળના 5 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારને ચીનને ધરી દીધો છે, તેવી સ્થિતિ ગિલગિટ અને બાલ્ટિસ્તાનની પણ થઈ શકે છે. વળી સામરિક દ્રષ્ટિએ જોઈએ તો આ બંને વિસ્તારો કારગીલ સાથે સંલગ્ન છે. જેના કારણે ભારતને સામરિક દ્રષ્ટિએ પરેશાનીમાં મુકવા માટે પાકિસ્તાન તે વિસ્તારોમાં ચીનની દખલઅંદાજી શરૂ કરાવી શકે છે. તો બીજી તરફ એક યોજનાબદ્ધ રણનીતિ હેઠળ પાકિસ્તાન ભારત દ્વારા રક્ષાયેલા જમ્મુ-કાશ્મીરના ભાગમાં આતંકવાદી પ્રવૃતિ અને અલગતાવાદી આંદોલનોને ભડકાવી રહ્યું છે. છેલ્લા કેટલાંક સમયથી ભારત દ્વારા રક્ષાયેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિઓ પ્રમાણમાં ઓછી થઈ ગઈ હતી. પણ ભારત સરકાર દ્વારા અલગતાવાદીઓ સાથેની ગુપ્ત વાતચીતના પરિણામે અલગતાવાદી પ્રવૃતિઓ વધી ગઈ છે. ભારત સરકાર અલગતાવાદીઓ સામે ઝુકી રહી હોય તેવા પણ સંકેતો તેમની સાથેની વાતચીત પરથી સાંપડી રહ્યાં છે.
ભારત સરકારે કાશ્મીર અંગેની કૂટનીતિમાં તો ઢીલાશ દેખાડી છે, પણ હવે તે સૈન્ય અને સંરક્ષણાત્મક બાબતો પર પણ ઢીલાશ બતાવવા માંડી છે. ભારત સરકારે સમસ્યાગ્રસ્ત કાશ્મીરમાંથી ત્રીસ હજાર સૈનિકોને હટાવ્યા છે. છેલ્લા બે વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનું પ્રમાણ ઘટયુ હોય તેમ ઉપલબ્ધ આંકડાઓ પરથી લાગે છે. પણ સાથે સાથે એ પણ હકીકત છે કે છેલ્લા કેટલાંક મહિનાઓથી જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીની ઘટનાઓ અને પાકિસ્તાન તરફથી ભારતીય સેના અને ચોકીઓ પર ફાયરિંગની ઘટનાઓ પણ વધી ગઈ છે. કેટલાંક ઈન્ટેલિજન્સ રિપોર્ટ પ્રમાણે, મોટી સંખ્યામાં આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીર અને ભારતમાં ભાંગફોડ કરવા માટે તકની રાહ જોતા બેઠા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ભારત સરકાર દ્વારા આતંકવાદગ્રસ્ત જમ્મુ-કાશ્મીરમાંથી ત્રીસ હજાર જેટલા સૈનિકો હટાવી દેવાનો નિર્ણય આતંકવાદીઓને હિંસાનો ખેલ ખેલવા માટે મોકળું મેદાન પૂરો પાડવા સમાન નથી?
જો કે ભારતીય સેનાધ્યક્ષ જનરલ દીપક કપૂરના એક નિવેદન પરથી લાગે છે કે ભારત તેની યુધ્ધ નીતિ બદલી રહ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે ભારત પાકિસ્તાન તથા ચીન એમ બંને મોરચે એકસાથે યુધ્ધ કરવા માટે સક્ષમ છે. આ નિવેદનના પાકિસ્તાનમાં ઉગ્ર પ્રત્યાઘાત પડયા છે. જો કે ચીને પાકિસ્તાન જેવા પ્રત્યાઘાતો આપવાનું ટાળ્યું છે. ત્યારે સવાલ એ છે કે આતંકવાદગ્રસ્ત જમ્મુ-કાશ્મીરના વિસ્તારોમાંથી ત્રીસ હજાર સૈનિકો હટાવીને ભારત સરકાર પાકિસ્તાન સામે ક્યા મોરચા ખોલવા માંગે છે? શું તેમણે આ ત્રીસ હજાર સૈનિકોને ચીન સાથેની સરહદે (એલએસી-લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ) પર ખસેડયા છે? શું ભારત સરકારે બે મોરચે લડવા માટે તૈયાર ભારતીય સૈનિકોને ભારતના હિત વિરુદ્ધ આવી વિપતિકારક પરિસ્થિતિઓમાં બેરેક્સમાં મોકલી આપ્યા છે? ઉપરોક્ત સવાલોના જવાબ હજીપણ નિરુત્તર રહ્યાં છે, જે લોકમાનસને આશંકિત કરી રહ્યાં છે. થોડા મહિનાઓ પહેલા ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના જવાનોએ લડાખના માઉન્ટ ગ્યાં પાસેની એલએસીથી દોઢ કિલોમીટર અંદર સુધી ઘૂસણખોરી કરીને ત્યાંના પર્વતો પર લાલ રંગથી આ વિસ્તારો ચીનના હોવા સંદર્ભનું લખાણ લખ્યુ હતું. લડાખના એલએસી સંદર્ભે એક આધિકારિક રિપોર્ટને ટાંકીને સમાચાર સંસ્થા પીટીઆઈએ ખબર આપી હતી કે આ ક્ષેત્રમાં ભારતીય વિસ્તાર સંકોચાઈ રહ્યો છે. ચીની લશ્કર આ વિસ્તારમાં ધીમે ધીમે ઘૂસણખોરી કરીને પોતાના પગ પસરાવી રહ્યું છે. જો કે ભારતીય ગૃહ મંત્રાલય,સંરક્ષણ મંત્રાલય અને ખુદ ભારતીય સેનાધ્યક્ષ જનરલ દિપક કપૂરે આ અહેવાલ સંદર્ભેના સમાચારને રદિયો આપ્યો છે. ત્યારે ભારતીય સરહદોની સાચી માહિતી સંદર્ભે પણ શંકાનું વાદળ ઘેરાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચીન પાકિસ્તાન દ્વારા પોતાને અપાયેલા કાશ્મીરના ભાગમાં બંધો અને સડકોની જાળ બિછાવી ચૂક્યુ છે. જ્યારે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં પણ તે વિવિધ યોજનાઓના નામે સક્રિય છે. આવા સંજોગોમાં ચીન દ્વારા અચાનક લડાખ સરહદે સક્રિય થવા પાછળ ક્યાંક પાકિસ્તાન અને ચીનની મિલીભગત તો નથી ને, તે જોવું વધારે જરૂરી છે. હંમેશા જીવંત સમસ્યા કે પ્રશ્નોના ઉકેલો કે જવાબો જીવંત અને વાસ્તવિક શોધવા પડે છે. જ્યારે સમસ્યાઓના નિર્જીવ, અમૂર્ત તથા અવાસ્તવિક ઉકેલો શોધવામાં આવે છે, ત્યારે સમસ્યાઓ ઘટવાની જગ્યાએ વધી જાય છે. આવી પરિસ્થિતિથી બચવા માટે ભારતીય સત્તાધારીઓએ ખ્યાલી પુલાવ બનાવવાના બંધ કરવા જોઈએ. પણ તેમ છતાં ભારત સરકાર કાશ્મીર મુદ્દે ખ્યાલી પુલાવ બનાવવાનું ચાલુ રાખ્યુ છે. હકીકતમાં ભારત સરકારે કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે એટલે કે પાકિસ્તાન અને ચીન પાસે રહેલા કાશ્મીરના ભાગને ઝડપથી ભારતીય નિયંત્રણમાં લાવવા માટે કોઈ ઠોસ નીતિ અનુસાર કૂટનીતિક, રાજકીય અને સૈન્ય સહિતના તમામ વિકલ્પો ખુલ્લા રાખવા જોઈએ. એક પ્રવર્તમાન વિચાર પ્રમાણે, સૈન્ય દ્વારા કાશ્મીર મુદ્દો ઉકેલી શકાય તેમ નથી. ત્યારે ધ્યાનમાં રાખવું જોઈએ કે કાશ્મીર મુદ્દો સમસ્યા પાકિસ્તાનના સૈન્ય આક્રમણ થકી જ બન્યો છે. ત્યારે સૈન્ય સામે સૈન્ય વિકલ્પ ખુલ્લો નહીં રાખવામાં આવે, તો દશા એવી થશે કે જેવી કારગીલ વખતે બની હતી. એટલે કે સૈન્ય શક્તિ વગરની કૂટનીતિ નકામી નીવડશે. ભારત સરકાર શાંતિની બસયાત્રા કરશે અને પાકિસ્તાની લશ્કર ભારતીય ક્ષેત્રો પર આક્રમણ કરવાની પોતાની રણનીતિ ચાલુ રાખશે. કારગીલ જેવી પરિસ્થિતિ ફરીથી બને નહીં તે માટે ભારત સરકારે સૈન્ય તૈયારી કરીને તકેદારીના પગલાં લેવા પડશે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે કૂટનીતિક મોરચો પણ સંભાળવો પડશે. કાશ્મીર મુદ્દે આવી કટોકટીભરી પરિસ્થિતિમાં ત્રીસ હજાર સૈનિકોને કાશ્મીરમાંથી હટાવવા પાછળ કંઈ મજબૂરી હશે? તે સમજવું ઘણું કઠિન છે.
ભારત સરકારે કાશ્મીરના અલગતાવાદીઓ સાથે વાતચીત કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ વાતચીત છેલ્લા દોઢ-બે વર્ષથી ગુપ્તપણે ચાલી રહી હતી. આ વાતચીતમાં શું રંધાયું તેની ખબર ન તો ભારતની જનતાને છે કે ન તો ભારતીય મીડિયાને છે. જમ્મુ-કાશ્મીરમાં સત્તારુઢ નેશનલ કોન્ફરન્સે યુપીએ સરકારને બ્લેકમેઈલ કરવા માટે સ્વાયત્તતાનો રાગ ફરીથી આલાપ્યો છે. તેના માટે આ વખતે સેવાનિવૃત ન્યાયમૂર્તિ સગીર અહેમદની સમિતિનો સહારો લેવાયો છે. સગીર અહેમદ જમ્મુ-કાશ્મીરના ન્યાયમૂર્તિ હતા, ત્યારે તેમના અલગતાવાદીઓ સાથેના સંબંધો જગજાહેર છે. તેમણે ભલામણ કરી છે કે સંરક્ષણ, કરન્સી અને વિદેશ નીતિના મામલાઓને છોડીને અન્ય તમામ મામલે રાજ્ય સરકારને પૂર્ણ સ્વાયત્તતા આપવી જોઈએ. જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લાએ આ રિપોર્ટની ભલામણોને લાગુ કરાવવા માટે વડાપ્રધાન મનમોહનસિંહ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. તેમણે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારે સગીર અહમદના રિપોર્ટને લાગુ કરવાનું આશ્વાસન આપ્યું છે. જો તેમનો દાવો સાચો હોય તો યુપીએ સરકારનો આ નિર્ણય રાષ્ટ્રહિતથી વિપરિત નથી? ખાસ વાત તો એ છે કે પાકિસ્તાનના ઈશારે નાચનારા સંગઠનો પીડીપી અને હુર્રિયત કોન્ફરન્સ પણ ઉમર અબદુલ્લાની 'હા' માં 'હા' મિલાવી રહ્યાં છે. ત્યારે શક્યતા છે કે લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરવામાં આવે અને જમ્મુને હિમાચલપ્રદેશ સાથે મેળવીને કાશ્મીર ખીણને પૂર્ણ સ્વાયત્તતા આપી દેવામાં આવે. આવા ગુપ્ત પ્રયાસો ચાલતા હોય કે તેના પર વિચાર થતો હોય તેવી સંભાવનાઓ હાલની કાશ્મીર મુદ્દે ચાલી રહેલી કેન્દ્ર સરકારની હલચલ પરથી નકારી શકાય તેમ નથી. કાશ્મીરને સ્વાયત્તતા આપવા સંદર્ભે 1975 અને 1996માં સમિતિઓ બની હતી. પણ સત્તાની મલાઈ ખાવામાં વ્યસ્ત અબ્દુલ્લા પરિવારે આ સમિતિઓના રિપોર્ટસને વ્યવધાનમાં નાખી દીધા હતા. જ્યારે જમ્મુ-કાશ્મીર વિધાનસભા દ્વારા પસાર કરાયેલા સ્વાયત્તતા પ્રસ્તાવને કેન્દ્ર સરકારે રદ્દ કરી દીધો છે. જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવા છતાં કલમ-370ને કારણે અન્ય પ્રાંતના લોકો ત્યાં જમીન ખરીદી શકતા નથી. જમ્મુ-કાશ્મીરનો અલગ ઝંડો અને અલગ કૌમી તરાના આજે પણ અસ્તિત્વમાં છે. તેમ છતાં દેશના સૌથી પછાત રાજ્ય બિહારને પ્રતિ વ્યક્તિ માત્ર 876 રૂપિયા મળે છે, જ્યારે કાશ્મીરમાં ભારત સરકાર તરફથી પ્રતિવ્યક્તિ 985 રૂપિયા આપવામાં આવે છે. ત્યારે સ્વાયત્તતાની ભલામણોમાં ભારત સરકાર તરફથી મળતી જંગી સહાય રાશિ લેવા અંગે શું જોગવાઈ છે અને ભારત સરકાર આ સહાયતા માટે શું પ્રયોજનો કરશે? તે જાણવું અતિ આવશ્યક છે.
જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય કટોતી બાદ હલચલ ચાલુ થઈ છે. પાકિસ્તાન પ્રેરિત અને પ્રાયોજિત ફિદાયીન હુમલાઓ દર્શાવે છે કે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને પુનર્જીવિત કરવા માટે એડી ચોટીનું જોર અજમાવી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી રાજ્યમાં વધારાના ભારતીય સુરક્ષાદળો દ્વારા ચલાવાયેલા આતંકવાદ વિરોધી અભિયાનોને પરિણામે રાજ્યમાં ઘૂસણખોરી અને આતંકવાદી ઘટનાઓમાં ભારે કમી આવી હતી. જો કે ગત છ અને સાત જાન્યુઆરીના રોજ શ્રીનગરમાં બે આતંકવાદીઓ દ્વારા ભારતીય સુરક્ષાદળો સાથે 22 કલાક ચાલેલી અથડામણ દર્શાવે છે કે ભારત કોઈપણ ઢીલાશ કરશે, તો પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં પોતાના રાષ્ટ્રીય હિતો સાધવા માટે આતંકવાદી પ્રવૃતિઓને વધારશે. જ્યારે ઉનાળામાં બરફ પીધળશે ત્યારે પાકિસ્તાન મોટી સંખ્યામાં આતંકવાદીઓને જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવશે. આ આતંકવાદીઓ માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં, પણ સમગ્ર ભારત માટે ખતરારૂપ બનશે. પાકિસ્તાની શાસકો પણ કાશ્મીર મુદ્દે ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યાં છે. તેના માટેના કારણો ઘણાં છે. એક, પાકિસ્તાનમાં ઝરદારી માટે રાષ્ટ્રપતિ પદે ટકી રહેવામાં જોખમ છે. બીજું, પાકિસ્તાનમાં આતંકવાદ ઝડપથી વધી રહ્યો છે. ત્રીજું, તાલિબાનો સામેની નાટો સેના અને પાકિસ્તાની સેનાની લડાઈથી પાકિસ્તાની આવામમાં અમેરિકા વિરોધી ભાવનાઓ વ્યાપક પ્રમાણમાં ભડકી રહી છે. તેવી પરિસ્થિતિમાં પાકિસ્તાની શાસકોને બચવા માટે કાશ્મીર રાગ થકી ભારત વિરોધને ભડકાવવો એક સુવર્ણ તક સમાન છે. પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની એસેમ્બલી અને કાઉન્સિલના સંયુક્ત અધિવેશનમાં પાકિસ્તાન કાશ્મીર મુદ્દે ભારત સાથે એક હજાર વર્ષ સુધી યુધ્ધ કરવા માટે તૈયાર હોવાની વાત કરી છે. જો કે સવાલ એ છે કે એક હજાર વર્ષ સુધી પાકિસ્તાન જીવિત રહેશે કે કેમ ? અગાઉ ઝુલ્ફિકાર અલી ભુટ્ટોનો આવો જ પ્રલાપ નિરર્થક પૂરવાર થયો છે. જો કે તેમ છતાં સંભવિત જોખમોની સામે ટકરાવા માટે ભારત સરકારે પણ કડક નીતિ અખત્યાર કરવી પડશે. ભારતીય સેનાધ્યક્ષ જનરલ દિપકકપૂરે કાશ્મીરમાંથી સૈનિકોને હટાવવાનો વિરોધ કર્યો હતો. પણ રાજકારણીઓ સામે તેમનું કંઈ જ ચાલ્યું નથી. જ્યારે ભારત સરકારની ઘૂંટણિયા ટેક નીતિઓને કારણે પાકિસ્તાન હંમેશા અનુચિત લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરતું રહ્યું છે. પાકિસ્તાની મંત્રીમંડળની સંરક્ષણ મામલાની સમિતિએ ભારત સામે આક્રમક નીતિ અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ઝરદારી તરફથી પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને ભારત વિરોધી પ્રવૃતિઓ તેજ કરવાનો છૂટોદોર મળ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાને ભારત પર આતંકવાદી હુમલા અટકાવવા સંદર્ભે અસમર્થતા દર્શાવી છે. જેના કારણે ભારતે કાશ્મીર મુદ્દે સતર્ક રહેવું જરૂરી બન્યું છે.
આમ તો પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દે ભારતની દરેક પહેલને પીઠમાં ખંજર ભોંકીને નિરસ્ત કરવામાં આવી છે. એનડીએના શાસનકાળ દરમિયાન શાંતિ પ્રક્રિયાના ઉજળા નામ નીચે તત્કાલિન વડાપ્રધાન વાજપેયીએ લાહોરયાત્રા કરી હતી. તેના જવાબમાં પાકિસ્તાનના તત્કાલિન સેનાપ્રમુખ જનરલ મુશર્રફે પાકિસ્તાની સેનાઓ દ્વારા કારગીલનું ઉબાડિયું ભર્યું હતું. વિદેશી મામલાઓના જાણકારોના માનવા પ્રમાણે, પાકિસ્તાન સાથેની શાંતિ પ્રક્રિયા વાજપેયી સરકારે અમેરિકાના દબાણ નીચે કરી હતી. 1971ના સિમલા કરાર બાદ કાશ્મીર મુદ્દો ભારતની તરફેણમાં ઝુક્યો હતો. જો કે ભારતના નીતિ-નિર્ધારકોમાં અસમંજસતા દેખાઈ કે તરત જ પાકિસ્તાને પંજાબના આતંકવાદનો પ્રયોગ જમ્મુ-કાશ્મીરમાં દોહરાવ્યો હતો. 1989થી ચાલુ થયેલા આ ઈસ્લામિક આતંકવાદે હજારોના લોહી રેડયા છે. વી.પી.સિંહની સરકાર વખતે પણ દેશમાં રામજન્મભૂમિ આંદોલન થકી સાંપ્રદાયિક રાજકારણના પ્રભાવી બનવાની શરૂઆત થઈ હતી. જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ભડકાવવા માટે પાકિસ્તાનને મોકળું મેદાન મળ્યું હતું. કાશ્મીર ખીણમાંથી 1990 સુધીમાં કાશ્મીરી પંડિતોને વિસ્થાપિત કરાયા હતા. નરસિંહરાવની સરકારે પણ કાશ્મીરમાં આતંકવાદીઓ તરફ ઢીલી નીતિ અપનાવી હતી. તેનું તાદ્રશ્ય ઉદાહરણ તે વખતે ઘટેલી હઝરતબલ જેવી આતંકવાદીઓને મહિનાઓ સુધી બિરયાની ખવડાવતી અને સેઈફ પેસેજ આપતી ઘટનાઓ પરથી મળે છે. નરસિંહરાવના અનુગામીઓ આઈ. કે. ગુજરાલ અને દેવગૌડા પણ કાશ્મીર મુદ્દે કોઈ ઠોસ નીતિ અપનાવવામાં નિષ્ફળ નીવડયા હતા. આજે કાશ્મીર ખીણમાંથી પંડિતોને વિસ્થાપિત કર્યાને આજે વીસ વર્ષનો ગાળો વીતી ગયો છે. ત્યારે પણ ભારત સરકાર પાકિસ્તાન વિરુધ્ધ દેશ હિતકારક કોઈ નીતિનું નિર્ધારણ કરી શકતી નથી, તે એક આશ્ચર્યની વાત છે. અલગતાવાદીઓ સાથે વાત કરતી ભારત સરકાર સામે કઈ મજબૂરી છે કે તે કાશ્મીરી પંડિતોના પ્રતિનિધિઓ સાથે વાત કરતાં કતરાય છે અને તેમની સમસ્યાના ઉકેલમાં કોઈ રસ દાખવતી નથી. શું અલગતાવાદીઓની પાછળ રહેલી પાકિસ્તાન અને તેના નાપાક આતંકવાદીઓની તાકાત સામે જ ઝુકવાનો ભારત સરકારે નિર્ણય કર્યો છે? કાશ્મીરી પંડિતોને ક્યારે ન્યાય મળશે અને પાકિસ્તાન તથા આતંકવાદીઓને ભારત સરકાર પોતાની દ્રઢ નીતિઓને કારણે ક્યારે ઘૂંટણિયે પાડશે? કાશ્મીર મુદ્દે નહેરુ, ઈન્દિરા, વાજપેયીને મળેલી ઘોર નિષ્ફળતાનું કારણ માત્ર તેમની પાકિસ્તાન તરફે કાશ્મીર મુદ્દે અપનાવવામાં આવેલી ઢીલી અને આત્મઘાતી નીતિઓ હતી. પુરોગામીઓની આવી ઢીલી નીતિ મનમોહનસિંહ અપનાવવાની ચાલુ રાખશે, તો ભારતે વિશ્વ સમુદાય, અમેરિકા અને પાકિસ્તાન તથા તેના નાપાક આતંકવાદીઓ સામે અડગતાની જગ્યાએ મજબૂર બનીને ઉભું રહેવું પડશે.
કાશ્મીર મુદ્દે ફારુક અબ્દુલ્લા કે ઉમર અબ્દુલ્લાનો ભરોસો કરવો મૂર્ખામી હશે. કારણ કે અબ્દુલ્લા પરિવારે કાશ્મીર અને ભારતના હિતને પ્રાધાન્ય આપવાની જગ્યાએ પોતાના હિતોને સર્વોપરી ગણ્યા છે. ફારુક અબ્દુલ્લાના પિતા શેખ અબ્દુલ્લા કાશ્મીરમાં કટ્ટર મુસલમાન તરીકે વરતતા હતા કાશ્મીરમાં તેઓ પોતાની દરેક તકરીર કુરાનની આયાતોથી શરૂ કરતાં હતા. પણ જ્યારે તેઓ રિયાસતની બહાર પગ મૂકતા હતા, ત્યારે તેઓ સેક્યુલરવાદનો મુખોટો ચઢાવી લેતા હતા. ડૉ. ફારુક અબ્દુલ્લા કેન્દ્રીય મંત્રી છે. પણ 2007માં તેમણે લાહોર હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં પોતાની રાષ્ટ્રીયતા ભારતીય નહીં, પણ કાશ્મીરી દર્શાવી છે ! આ સોગંદનામુ ફારુક અબ્દુલ્લાએ લાહોર સ્થિત નિડોજ હોટલનું સ્વામિત્વ પ્રાપ્ત કરવા માટે પાકિસ્તાનની કોર્ટમાં દાખલ કર્યું હતું. લાહોર સ્થિત આ સો કરોડની હોટલને ફારુકના નાના હેરી નિડોજે બનાવી હતી. બેગમ અકબર જહાં તેમની એકમાત્ર પુત્રી હતી. દેશના વિભાજન બાદ શત્રુ સંપત્તિ સ્વરૂપે પાકિસ્તાની સરકારે તેને પોતાના કબ્જામાં લઈ લીધી હતી. કોર્ટના આ નિર્ણયને અકબર જહાંના પુત્ર ફારુક અબ્દુલ્લાએ લાહોર હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તેઓ ભારતીય નહીં પણ કાશ્મીરી છે. કાશ્મીર વિવાદિત ક્ષેત્ર છે , માટે હોટલ પર પાકિસ્તાની સરકારનો કબ્જો ગેરકાયદેસરનો છે. કોર્ટે આ હોટલ ડો. ફારુક અબ્દુલ્લાને હવાલે કરી દીધી છે. ત્યારે પોતાને ભારતીય નહીં, પણ કાશ્મીરી તરીકે ઓળખાવતા અને કાશ્મીરને વિવાદિત ક્ષેત્ર તરીકે માન્યતા આપતું સોગંદનામુ કરનાર વ્યક્તિ કાશ્મીરનો શું ઉકેલ લાવશે, તે અંદાજવું જ રહ્યું.. ભારતીય નહીં પણ કાશ્મીરી તરીકેની ઓળખ અને કાશ્મીર વિવાદિત ક્ષેત્ર હોવું બંને કાશ્મીર બાબતના ભારતીય પક્ષ સાથે બંધબેસતા નથી. ત્યારે સવાલ એ છે કે આવું સોગંદનામુ લાહોરની હાઈકોર્ટમાં કરનારા ફારુક અબ્દુલ્લા ભારત સરકારમાં મંત્રી તરીકે કઈ રીતે ચાલુ છે ? પોતાને ભારતીય નહીં, પણ કાશ્મીરી તરીકે ઓળખાવતા પિતાના પુત્ર જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લા પાસેથી કાશ્મીર મુદ્દે કોઈ ભારત તરફી ઉકેલની અપેક્ષા રાખી શકાય તેમ છે?
બુધવાર, 20 જાન્યુઆરી, 2010
સોમવાર, 21 ડિસેમ્બર, 2009
રંગનાથ પંચ: ભારત વિભાજનનો નવો પેંતરો
ધર્મને આધાર બનાવીને ભારતને વિભાજીત કરવાનું દુષ્કૃત્ય અંગ્રેજોની કુટિલનીતિઓનો હાથો બનીને મુસ્લિમ લીગ થકી 1947માં સંપન્ન થયું છે. છતાં જે કામ ભારત વિભાજન પહેલા મુસ્લિમ લીગે કર્યું હતું, તેવું જ કામ કોંગ્રેસ કરી રહી છે. ભારત હવે ધર્મના આધારે વિભાજીત થાય કે તેવી પરિસ્થિતિ ઉભી થાય તો તેના માટે માત્ર અને માત્ર કોંગ્રેસ અને તેની નીતિઓ જ જવાબદાર હશે. રામમંદિર આંદોલનની તીવ્રતાએ ભાજપને રાજકીય તક આપી હતી. હિંદુત્વનું આંદોલન રાજકીય દ્રષ્ટિએ પણ તીવ્ર બન્યુ હતું. પણ આ આંદોલનને છોડવાને કારણે હિંદુત્વનું આંદોલન રાજકીય રીતે શિથિલ થયું છે. જેના કારણે હિંદુઓનું જે સામુહિક ચિંતન રાજકીય રીતે મતદાન થકી પ્રદર્શિત થતું હતું, હાલ વેર-વિખેર થયું છે. લોકોની આસ્થાઓ અને ભાવનાઓ સાથેની રમત ભાજપને ભારે પડી છે. જેના કારણે ઉપરાઉપરી બે લોકસભા ચૂંટણીઓમાં જનતાએ ભાજપને નકાર્યો છે. જો કે આ કારણોનું કોંગ્રેસ ખેમાએ અલગ જ અર્થઘટન કર્યું હોવાનું તેના કેટલાંક રાજકીય પગલાં થકી નજરે પડે છે. 2004 અને 2009ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની કફોડી હાલતને કારણે કોંગ્રેસના નેતાઓએ આકલન કર્યું છે કે હિંદુત્વનું આંદોલન રાજકીય રીતે શિથિલ થયું છે અને હિંદુ સમાજની વેરવિખેર રાજકીય આંકાક્ષાઓને સ્વરૂપ આપનારા ટાંચા સાબિત થયા છે. જેના કારણે હવે તેઓ તેમના લઘુમતી તુષ્ટિકરણના પત્તાને આરામથી રમી શકશે અને તેમ કરીને વોટબેંકના નીચ રાજકારણ થકી તેઓ પોતાની ખુરશીઓ સાબૂત રાખી શકશે. આ પ્રયત્નો કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર 2004માં સત્તા પર આવી ત્યારથી જ આદરવામાં આવ્યા હતા. સચ્ચર સમિતિના ગઠનથી શરૂ થયેલું લઘુમતી અને ખાસ કરીને મુસ્લિમ તુષ્ટિકરણ લિબરાહન રિપોર્ટ અને રંગનાથ પંચના અહેવાલ થકી ઉભરાય રહ્યું છે. અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાન પરથી બાબરી ઢાંચાને હટાવવાની ઘટના ભારતની રાજનીતિમાં કેન્દ્ર સ્થાને રહેલી કોંગ્રેસને હટાવવાનું સાધન બની હતી. જેના કારણે લગભગ એક દસકો કોંગ્રેસને સત્તાસ્થાનેથી અળગા રહેવું પડયું હતું. તેનું મુખ્ય કારણ હતું, હિંદુઓમાં જાગૃતિ અને મુસ્લિમોનું કોંગ્રેસથી અલગ થવું. જો કે દોઢ દાયકા બાદ પરિસ્થિતિ બદલાય રહી છે. આ પરિવર્તિત પરિસ્થિતિઓમાં કોંગ્રેસ પોતાની રાજકીય બઢત જાળવી રાખવા માટે મુસ્લિમ વોટબેંકને ફરીથી અંકે કરવા માટે નવા રાજકીય આંટાપાટા રમી રહી છે.
કોંગ્રેસ મહાસચિવ અને સોનિયાના લાલ રાહુલ ગાંધી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ગયા હતા, ત્યારે એક યુવતીએ તેમને પુછયું હતું કે આ દેશમાં મુસ્લિમ વડાપ્રધાન બની શકશે? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે વડાપ્રધાન પદ માટેની યોગ્યતા ધરાવતો કોઈપણ વ્યક્તિ ભારતનો વડાપ્રધાન બની શકે છે. તેમણે હાલના વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના સંદર્ભે વાત કરતાં કહ્યું હતું કે તેઓ શીખ હોવાના કારણે વડાપ્રધાન નથી, તેઓ તેમની યોગ્યતાના કારણે વડાપ્રધાન છે. ભારતનું બંધારણ આ પ્રકારની વ્યવસ્થા ધરાવે છે, તે પણ હકીકત છે. આપણે આ વાતને બીજી રીતે લઈએ કે ભારતની મુખ્યધારામાં સમર્પિત થયેલો કોઈપણ વ્યક્તિ ભારતનો વડાપ્રધાન કે અન્ય કોઈપણ પદ માટે યોગ્યતાના આધારે બિરાજમાન થઈ શકે છે. ત્યારે સવાલ એ છે કે અન્ય લઘુમતીઓની સરખામણીએ ભારતની મુખ્યધારામાં મુસ્લિમો કેટલી હદે સામેલ થયા છે અને તેની પાછળના કારણો ક્યાં છે? ભારતની મુખ્યધારામાં મુસ્લિમોને સામેલ કરવા માટે ગાંધીજીથી માંડીને અત્યારસુધીના મોટાભાગના નેતાઓએ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ અપનાવી છે. દુર્ભાગ્ય તો એ વાતનું છે કે જેઓ કહી રહ્યાં છે કે જસ્ટિસ ફોર ઓલ એન્ડ અપિઝમેન્ટ ફોર નન, તેમણે પણ પોતાના વચનો પાળ્યા નથી. જેના કારણે પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે 1937નું પુનરાવર્તન થઈ રહ્યું છે, તે વખતે જે રીતે મુસ્લિમ લીગના વડપણ નીચે મુસ્લિમોએ વંદેમાતરમનો વિરોધ કર્યો હતો, તેવી જ રીતે જમિયત ઉલેમા એ હિંદના અધિવેશનમાં વંદેમાતરમને બિનઈસ્લામિક ગણાવતા દેવબંદના ફતવાનું ખુલ્લેઆમ સમર્થન કરવામાં આવ્યું છે. આઝાદીને આજે 62 વર્ષ થયા છે, છતાં મુસ્લિમોની તકિયાનુસી માનસિકતામાં કોઈ ફરક આવ્યો નથી. ભારતની પ્રત્યે પ્રેમની આદરની અભિવ્યક્તિ કરતાં વંદેમાતરમ ગીતને કેટલાંક નાસમજોની હરકતને કારણભૂત ગણાવીને બિનઈસ્લામિક ગણવાની હિમાકત કરી છે. આવી પરિસ્થિતિ તથા ભારતમાં ચાલી રહેલી ભાંગફોડની રાષ્ટ્રવિરોધી પ્રવૃતિમાં મુસ્લિમ યુવાનોની સંલિપ્તતા મુસ્લિમ સમાજના ભારતમાં મુખ્યપ્રવાહમાં સામેલ થવાની બાબતે પ્રશ્નાર્થો ઉભા કરે છે. ત્યારે કારણો શોધવા જોઈએ કે તેઓ ભારતના મુખ્યપ્રવાહમાં સામેલ થયા નથી તેની પાછળ અન્ય સમાજ જવાદાર છે, ભારતની બંધારણીય વ્યવસ્થા જવાબદાર છે, બંધારણનો દુરુપયોગ કરનારી રાજકીય વ્યવસ્થાનો દોષ છે કે ભારતના રાજનેતાઓની મુસ્લિમ સમાજને વોટબેંક તરીકે જોવાની વૃતિ જવાબદાર છે?
આ પ્રશ્નોના જવાબ શોધવાના તો દૂર રહ્યાં પણ આ સંદર્ભે વધારે ગુંચવાડો ઉભો કરીને મુસ્લિમોને ભારતના મુખ્યપ્રવાહથી દૂર રાખીને ભારતની એકતા અને અખંડિતતાને તાક પર મૂકવાની કોશિશ રાજકારણીઓ અવારનવાર કરી રહ્યાં છે. સચ્ચર સમિતના રિપોર્ટને કારણે સરકારે પણ માન્યુ કે ભારતના મુસ્લિમોની હાલત દલિતો અને વનવાસીઓ કરતાં પણ ખરાબ છે. અહીંથી જ દલિતો અને આદિવાસીઓના હક પર તરાપ મારવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ભારતના વડાપ્રધાને લોકસભાની ચૂંટણી પહેલા ભારતના સંસાધનો પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર હોવાની વાત કહીને હદ કરી નાખી છે. જાણે કે આ દેશમાં ગરીબ, વંચિત અને શોષિત સમાજ લઘુમતી અને ખાસ કરીને મુસ્લિમ જ હોય. આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ધર્મના નામે મુસ્લિમોને અનામત આપવાની વાત કરવામાં આવી. ત્યાં સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટે ધર્મના નામે અનામત આપવાની મનાઈ કરીને તે જોગાવાઈને લાંબા સમય સુધી ઠેલી રાખી હતી. જો કે કાયદાનો પોતાના રાજકીય લાભ માટે ઉપયોગ કરનારા અને અર્થઘટન કરનારા રાજકારણીઓએ આંધ્રપ્રદેશમાં મુસ્લિમોને ચાર ટકા અનામત આપ્યુ છે. ધર્મના નામે અનામતનું રાજકારણ ખેલનારા રાજકારણીઓમાં કોંગ્રેસ મુખ્ય હતી. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે ઓકટોબર 2004માં પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ રંગનાથ મિશ્રાના વડપણ હેઠળ ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય પંચની રચના કરી હતી. આ પંચે 2005માં કાર્યભાર સંભાળ્યા બાદ મે-2007માં લઘુમતીઓને ધર્મના નામે અનામત આપવાની ભલામણોવાળો અહેવાલ વડાપ્રધાન મનમોહનસિંહને સુપ્રત કર્યો હતો. જો કે તે સમયે હિમાચલપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ અને 2009ની લોકસભાની ચૂંટણીઓમાં યુપીએ તથા કોંગ્રેસને કોઈ રાજકીય પડકારનો સામનો ન કરવો પડે, તે માટે અહેવાલને બે વર્ષ સુધી દબાવી રાખવામાં આવ્યો હતો.
હાલમાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં ડિસેમ્બર-2009ના આખરમાં આ અહેવાલને સંસદીય પટલ પર લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદે મૂક્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે સંસદ બહાર જુદાજુદા રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓને કારણે રાજકીય ભડકાનું સ્વરૂપ ધારણ કરનાર રંગનાથ પંચનો અહેવાલ સંસદમાં કેવીક આગ લગાવે છે. કારણ કે સંસદમાં લાગેલી આગ તેના અમલીકરણ સ્વરૂપે સામે આવશે, તો દેશભરમાં આંદોલનો થાય તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી. વળી રંગનાથ પચના અહેવાલને સંસદીય પટલ પર અત્યારે જ શા માટે મૂકવામાં આવ્યો તે પરિસ્થિતિનું વિશ્ર્લેષણ કરવું પડે તેમ છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં લીક થયા બાદ બાબરી ધ્વંસ પરનો લિબરાહન રિપોર્ટ સંસદીય પટલ પર નાછૂટકે યુપીએ સરકારને મૂકવો પડયો છે. આ રિપોર્ટને કારણે યુપીએના નેતાઓના નિવેદનો પરથી આકલન નીકળી શકે કે તેઓ માને છે કે દેશના મુસલમાનો તેમની તરફ ફરીથી ખેંચાયા છે અને ભાજપ તથા સંઘપરિવારના વિરુદ્ધનું વાતાવરણ બન્યું છે. આવી પરિસ્થિતિનો પૂરો ફાયદો ઉઠાવવા માટે તેમણે રંગનાથ પંચનો અહેવાલ રાજકીય ગણતરીઓના આધારે સંસદીય પટલ પર મૂક્યો છે. રંગનાથ પચે સરકારી નોકરીઓમાં મુસ્લિમો માટે દસ ટકા અનામત અને અન્ય લઘુમતીઓ માટે પાંચ ટકા અનામતની ભલામણ કરી છે. આ ઉપરાંત પંચે તમામ ધર્મોમાં દલિતોને અનુસૂચિત જાતિનો દરજ્જો આપવાની તરફેણ કરી છે. પંચે લઘુમતીઓ માટેના ક્વોટા સંદર્ભે કહ્યું છે કે જો કેન્દ્ર અને રાજ્ય સરકારની કોઈપણ કેડર કે ગ્રેડમાં 10 ટકા મુસ્લિમ અનામતમાંની કોઈ જગ્યા ખાલી રહે છે, તો તે જગ્યાને અન્ય લઘુમતીઓ દ્વારા ભરવી જોઈએ. પરંતુ આ તમામ લઘુમતીઓ માટે જે કુલ 15 ટકા અનામત છે તે કોઈપણ સંજોગોમાં બહુમતી સમુદાયના સભ્યોથી ભરવી ન જોઈએ.
આ જોગવાઈ માટે બંધારણની અનુચ્છેદ-16(4)ને આધાર બનાવવામાં આવી છે. તર્ક આપવામાં આવ્યો છે કે ઓબીસીને તેના આધારે જોબ ક્વોટા મળી શકે, તો સામાજિક અને આર્થિક રીતે પછાત લઘુમતીઓને પણ અનામત આપી શકાય તેમ છે. ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે ધર્મના આધારે કોઈપણ સંજોગોમાં અનામત નહીં આપવાના બંધારણના ઘડવૈયાઓની ભાવના અને બંધારણીય સહમતીનું શું થશે? અન્ય ભલામણોની સાથે સાથે પંચે અનુસૂચિત જાતિના દરજ્જાને ધર્મથી અલગ રાખવાની ભલામણ કરી છે. પંચે 1950ના શિડયુલ્ડ કાસ્ટ ઓર્ડરને રદ્દ કરવાની માગણી કરી છે. શિડયુલ્ટડ કાસ્ટ ઓર્ડર હેઠળ શરૂઆતમાં હિંદુ અને ત્યાર બાદ બૌદ્ધ અને શીખને અનુસૂચિત જાતિમાં દાખલ થવાની પરવાનગી મળેલી છે. જ્યારે આ શિડયુલ્ડ કાસ્ટ ઓર્ડરના કારણે મુસ્લિમો, ખ્રિસ્તીઓ, જૈનો અને પારસીઓ એસસીમાંથી બાકાત રહ્યાં છે. પંચની આ ભલામણને અનુસૂચિત જાતિના હકો પર તરાપ મારવા બરાબર ગણવામાં આવે છે. પંચની અંદર પર આ સંદર્ભે સહમતિ નથી કે ખ્રિસ્તી કે મુસ્લિમ બનેલા દલિતોને પણ એસસી ગણવામાં આવે.પંચના સેક્રેટરી આશા દાસે પંચની આ ભલામણ સામે નારાજગી દર્શાવીને મામલો સુપ્રિમ કોર્ટને સોંપવા માટેનું સૂચન કર્યું છે. તેમણે કહ્યું છે કે તેના માટેનું કોઈ કારણ નથી. તેમણે કહ્યું છે કે કોઈ દલિત ધર્માંતરણ કરીને ઈસાઈ કે મુસ્લિમ બને તો તેનો સમાવેશ એસસીમાં ન કરતાં તેને ઓબીસીમાં સમાવિષ્ટ કરવા જોઈએ. જો કે પંચે કહ્યું છે કે તેઓ ભલામણના દરેક શબ્દને દ્રઠતાપૂર્વક વળગી રહ્યાં છે.
પંચે વિકલ્પ સૂચવતા કહ્યું છે કે જો આ ભલામણના અમલમાં મુશ્કેલી પડે તો ઓબીસીને અપાતા 27 ટકા અનામતમાંથી 8.4 ટકાનો સબ ક્વોટાલઘુમતીઓને ફાળવવો. પંચે તેમાંથી 6.2 ટકાનો ક્વોટા માત્ર મુસ્લિમો માટે અને બાકીનો ક્વોટા અન્ય લઘુમતીઓને આપવાની ભલામણ કરતું મોડલ પણ સૂચવ્યું છે. રંગનાથ પંચનો તર્ક છે કે કુલ લઘુમતીઓમાંના 73 ટકા મુસ્લિમો હોવાથી તેમને સબક્વોટામાંથી 6 ટકા હિસ્સો આપવો જોઈએ. રંગનાથ પંચની જોગાવાઈઓ જોતાં આ અહેવાલ બંધારણની મૂળ ભાવના અને અનામત સંદર્ભે બંધારણીય ઘડવૈયાઓની મૂળ ભાવના સાથે સુસંગત નથી. હિંદુ સમાજના કલંક સમાન અસ્પૃશ્યતાના દૂષણ અને જાતિપ્રથાની કુવ્યવસ્થાને કારણે આગળ વધી નહીં શકેલા સમાજના કચડાયેલા અને દબાયેલા વર્ગો માટે અનામતની વ્યવસ્થા દાખલ કરવામાં આવી હતી. ત્યારે પોતાને ત્યાં વર્ણવ્યવસ્થા, જાતિપ્રથા અને અસ્પૃશ્યતા જેવા દૂષણો ન હોવાનો દાવો કરનારા મુસ્લિમો અને ખ્રિસ્તીઓ કઈ રીતે પોતાનામાં ધર્માંતરિત થનારા દલિત માટે અનામત માંગી શકે?આવું અનામત તેમના ધર્મની મૂળ ભાવનાઓની વિરુદ્ધ નથી? જો વંદેમાતરમ બિનઈસ્લામિક હોઈ શકે તો સામાજિક અસમાનતાને આધાર બનાવીને અમલમાં આવેલી અનામત પ્રથાને બિનઈસ્લામિક ગણીને તેના લાભ લેવાની મનાઈ ફરમાવતો ફતવો બહાર પાડવામાં નહીં આવે? જો આમ ન થાય તો સમજવું કે માત્ર ભારત વિરોધ અને હિંદુઓની ભાવનાનો અનાદર જ વંદેમાતરમ વિરુદ્ધના ફતવાની મૂળ ભાવના છે.
રંગનાથ પંચનો અહેવાલ તેની ભલામણો થકી એસસી, એસટી અને ઓબીસીના હાલના વર્ગોના અધિકારો પર તરાપ છે. આ પંચના અહેવાલ થકી યુપીએ સરકાર બંધારણીય સભાના ધાર્મિક આધારે અનામત નહીં આપવાની સહમતિનો હ્રાસ કરી રહી છે. રંગનાથ પંચના અહેવાલનો અમલ હિંદુ એસસી, એસટી અને ઓબીસી માટે મૃત્યુ સમાન છે. કારણ કે સુપ્રિમ કોર્ટે પોતાના વિખ્યાત ચુકાદામાં અનામતની મર્યાદા પચાસ ટકાથી વધારે ન હોઈ શકે તેવું કહ્યું છે. ત્યારે જો રંગનાથ પંચની ભલામણોનો અમલ કરવો હોય તો દલિતો, વનવાસીઓ અને અન્ય પછાત વર્ગોના હકોમાં ભાગ પડાવવો પડે તેમ છે. વળી આ ભલામણો દ્વારા દેશમાં ધર્માંતરણને પ્રોત્સાહન પણ મળશે. કારણ કે અનામતના હકો મેળવવા માટે અલગ-અલગ જાતિના નેતાઓ અનામતની શ્રેણીમાં તે જાતિને લાવી દેવાનું રાજકારણ રમતા રહ્યાં છે. વળી કેટલાંક કિસ્સાઓમાં ખોટા સર્ટિફિકેટ દ્વારા અનામતનો લાભ લેનારા લોકોના કિસ્સા પણ સામે આવ્યા છે. તો તેવી જ રીતે બેકારીના આ વખતમાં ધાર્મિક આધારે અનામત યુવાનોના ધર્માંતરણનું કારણ બની શકે છે. મુસ્લિમ ધર્મમાં એક કરતાં વધારે પત્ની રાખવાનો કાયદો અન્ય ધર્મના લોકો દ્વારા દુરુપયોગ પામ્યો છે. ત્યારે ધાર્મિક આધારે અનામત હેઠળ આવા સગવડિયાં ધર્માંતરણોના દાખલા નહીં બને તેવી કોઈ ખાતરી ખરી?
આ રિપોર્ટમાં બીપીએલ લિસ્ટને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત શોધવા માટેનો મુખ્ય આધાર ગણવાની વાત કરવામાં આવી છે. ત્યારે સવાલ એ છે કે બીબીએલ લિસ્ટમાં ધાંધલીના અહેવાલોની તપાસ કરવામાં આવશે કે કેમ? આ સિવાય મુસ્લિમો અને અન્ય લઘુમતીઓ માટે ઉપયોગમાં લેવાયેલા આંકડાઓની નિષ્પક્ષ સત્યતા ચકાસાશે કે કેમ? જો કે હાલમાં ઉપલબ્ધ આંકડાઓમાં પણ પંચ અને સરકારના તર્કો સામે વિરોધાભાસ ઉભો થઈ શકે તેવા તથ્યો રહેલા છે. હાલમાં શિક્ષણ, નર્સિંગ, ક્લેરિકલ અને જુનિયર સીઈઓ કક્ષાએ સારા ભણતર અને અન્ય યોગ્યતાઓને કારણે ખ્રિસ્તીઓ તેમની સંખ્યાના પ્રમાણમાં વધારે સંખ્યામાં છે. તો શું તેવા ખ્રિસ્તી સમુદાયની જોબ ઓપોર્ચ્યુનિટી રંગનાથ મિશ્રાના અહેવાલને કારણે ઘટી નહીં જાય? આ તથ્યને ધ્યાનમાં રાખીને ધ પુવર ખ્રિશ્ચિયન લિબરેશન મૂવમેન્ટ(પીસીએલએમ) અને ઈન્ડિયન ખ્રિશ્ચિયન રાયટિયસ એકશન ફોરમ(આઈસીઆરએએફ)ના નેતાઓએ રંગનાથ મિશ્રાની ભલામણોને નજરઅંદાજ કરવાની વડાપ્રધાનને અપીલ કરી છે. તેમણે રોગ કરતાં સૂચવાયેલી દવાને વધારે ખતરનાક ગણાવી છે. તેમના માનવા પ્રમાણે ધાર્મિક આધારે અનામત ગરબંધારણીય અને લઘુમતી તથા હિંદુ દલિતો અને ઓબીસી વચ્ચે વૈમનસ્ય પેદા કરનારું છે.
સવાલ એ છે કે દેશમાં લઘુમતીવાદને પુનર્જીવિત કરવાની ગણતરીમાં રંગનાથ મિશ્રા અહેવાલ એક પડાવ તો નથી ને? કારણ કે જસ્ટિસ રંગનાથ મિશ્રા રાજ્યસભામાં છ વર્ષ સુધી કોંગ્રેસના સાંસદ રહ્યાં છે. તેના કારણે તેમની ન્યાયિક દ્રષ્ટિ રાજકીય રંગે રંગાય હોવાની સંભાવના નકારી શકાય તેમ નથી. રંગનાથ મિશ્રા અહેવાલના રજૂ થયા બાદ તેના પર એકશને ટેકન રિપોર્ટ માટે પણ માગણી ઉઠી છે. જો કે આ પંચ ઈન્કવાયરી એક્ટ નીચે સ્થપાયેલું ન હોવાને કારણે તેના પર એકશન ટેકન રિપોર્ટની જરૂર ન હોવાની વાત લઘુમતી બાબતોના મંત્રી સલમાન ખુરશીદે સંસદમાં કરી છે. જેના કારણે સ્પષ્ટ બને છે કે ધાર્મિક આધારે મુસ્લિમો અને અન્ય લઘુમતીઓને અનામતનું ગાજર બતાવીને કોંગ્રેસના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં ગણતરીપૂર્વક મુસ્લિમ અને લઘુમતીવાદનું કાર્ડ ખેલવા માંગે છે. કારણ કે ઉત્તરપ્રદેશ, બિહાર, કેરળ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આગામી બે વર્ષ દરમિયાન આવનાર છે. જેમાંથી ઉત્તરપ્રદેશમાં 18 ટકા મુસ્લિમ, બિહારમાં 16 ટકા મુસ્લિમ, કેરળમાં 23 ટકા મુસ્લિમ અને પશ્ચિમ બંગાળમાં 30 ટકા મુસ્લિમ છે. જેમના એકજથ્થામાં મત લેવા માટે રંગનાથ મિશ્રા પંચનો અહેવાલ એક મોટી ભૂમિકા ભજવશે, તેવું કોંગ્રેસી નેતાગણને લાગે છે. તેઓ તેમના આ પ્રયાસમાં સફળ થશે, તો આગળ મિશન-2014 માટે કોંગ્રેસ અને યુપીએ ઘટકદળો મોટાપાયે લઘુમતીવાદને પુનર્જીવિત કરવાના અન્ય તિકડમ રચશે. ત્યારે તેની સામે હિંદુ હિત કી બાત કરેગા, વોહી દેશ મેં રાજ કરેંગા...વાળી ભાવના ફરીથી પેદા કરવા માટે કોઈ દીર્ધકાલિન, રચનાત્મક અને પરિણામલક્ષી કાર્યક્રમ દેશભરમાં આંદોલન સ્વરૂપે ઉભરે તો જ કોંગ્રેસને જડબાતોડ જવાબ આપી શકાય તેમ છે. યાદ રહે કે મુસ્લિમ લીગ જે કરી શકી, તેનું કોંગ્રેસ દ્વારા થઈ રહેલું પુનરાવર્તન અટકાવવા માટે હિંદુઓની સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક એકતાની સાથે સાથે રાજકીય એકતા પણ એટલી જ જરૂરી છે.
કોંગ્રેસ મહાસચિવ અને સોનિયાના લાલ રાહુલ ગાંધી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ગયા હતા, ત્યારે એક યુવતીએ તેમને પુછયું હતું કે આ દેશમાં મુસ્લિમ વડાપ્રધાન બની શકશે? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે વડાપ્રધાન પદ માટેની યોગ્યતા ધરાવતો કોઈપણ વ્યક્તિ ભારતનો વડાપ્રધાન બની શકે છે. તેમણે હાલના વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના સંદર્ભે વાત કરતાં કહ્યું હતું કે તેઓ શીખ હોવાના કારણે વડાપ્રધાન નથી, તેઓ તેમની યોગ્યતાના કારણે વડાપ્રધાન છે. ભારતનું બંધારણ આ પ્રકારની વ્યવસ્થા ધરાવે છે, તે પણ હકીકત છે. આપણે આ વાતને બીજી રીતે લઈએ કે ભારતની મુખ્યધારામાં સમર્પિત થયેલો કોઈપણ વ્યક્તિ ભારતનો વડાપ્રધાન કે અન્ય કોઈપણ પદ માટે યોગ્યતાના આધારે બિરાજમાન થઈ શકે છે. ત્યારે સવાલ એ છે કે અન્ય લઘુમતીઓની સરખામણીએ ભારતની મુખ્યધારામાં મુસ્લિમો કેટલી હદે સામેલ થયા છે અને તેની પાછળના કારણો ક્યાં છે? ભારતની મુખ્યધારામાં મુસ્લિમોને સામેલ કરવા માટે ગાંધીજીથી માંડીને અત્યારસુધીના મોટાભાગના નેતાઓએ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ અપનાવી છે. દુર્ભાગ્ય તો એ વાતનું છે કે જેઓ કહી રહ્યાં છે કે જસ્ટિસ ફોર ઓલ એન્ડ અપિઝમેન્ટ ફોર નન, તેમણે પણ પોતાના વચનો પાળ્યા નથી. જેના કારણે પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે 1937નું પુનરાવર્તન થઈ રહ્યું છે, તે વખતે જે રીતે મુસ્લિમ લીગના વડપણ નીચે મુસ્લિમોએ વંદેમાતરમનો વિરોધ કર્યો હતો, તેવી જ રીતે જમિયત ઉલેમા એ હિંદના અધિવેશનમાં વંદેમાતરમને બિનઈસ્લામિક ગણાવતા દેવબંદના ફતવાનું ખુલ્લેઆમ સમર્થન કરવામાં આવ્યું છે. આઝાદીને આજે 62 વર્ષ થયા છે, છતાં મુસ્લિમોની તકિયાનુસી માનસિકતામાં કોઈ ફરક આવ્યો નથી. ભારતની પ્રત્યે પ્રેમની આદરની અભિવ્યક્તિ કરતાં વંદેમાતરમ ગીતને કેટલાંક નાસમજોની હરકતને કારણભૂત ગણાવીને બિનઈસ્લામિક ગણવાની હિમાકત કરી છે. આવી પરિસ્થિતિ તથા ભારતમાં ચાલી રહેલી ભાંગફોડની રાષ્ટ્રવિરોધી પ્રવૃતિમાં મુસ્લિમ યુવાનોની સંલિપ્તતા મુસ્લિમ સમાજના ભારતમાં મુખ્યપ્રવાહમાં સામેલ થવાની બાબતે પ્રશ્નાર્થો ઉભા કરે છે. ત્યારે કારણો શોધવા જોઈએ કે તેઓ ભારતના મુખ્યપ્રવાહમાં સામેલ થયા નથી તેની પાછળ અન્ય સમાજ જવાદાર છે, ભારતની બંધારણીય વ્યવસ્થા જવાબદાર છે, બંધારણનો દુરુપયોગ કરનારી રાજકીય વ્યવસ્થાનો દોષ છે કે ભારતના રાજનેતાઓની મુસ્લિમ સમાજને વોટબેંક તરીકે જોવાની વૃતિ જવાબદાર છે?
આ પ્રશ્નોના જવાબ શોધવાના તો દૂર રહ્યાં પણ આ સંદર્ભે વધારે ગુંચવાડો ઉભો કરીને મુસ્લિમોને ભારતના મુખ્યપ્રવાહથી દૂર રાખીને ભારતની એકતા અને અખંડિતતાને તાક પર મૂકવાની કોશિશ રાજકારણીઓ અવારનવાર કરી રહ્યાં છે. સચ્ચર સમિતના રિપોર્ટને કારણે સરકારે પણ માન્યુ કે ભારતના મુસ્લિમોની હાલત દલિતો અને વનવાસીઓ કરતાં પણ ખરાબ છે. અહીંથી જ દલિતો અને આદિવાસીઓના હક પર તરાપ મારવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ભારતના વડાપ્રધાને લોકસભાની ચૂંટણી પહેલા ભારતના સંસાધનો પર લઘુમતીઓનો પ્રથમ અધિકાર હોવાની વાત કહીને હદ કરી નાખી છે. જાણે કે આ દેશમાં ગરીબ, વંચિત અને શોષિત સમાજ લઘુમતી અને ખાસ કરીને મુસ્લિમ જ હોય. આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ધર્મના નામે મુસ્લિમોને અનામત આપવાની વાત કરવામાં આવી. ત્યાં સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટે ધર્મના નામે અનામત આપવાની મનાઈ કરીને તે જોગાવાઈને લાંબા સમય સુધી ઠેલી રાખી હતી. જો કે કાયદાનો પોતાના રાજકીય લાભ માટે ઉપયોગ કરનારા અને અર્થઘટન કરનારા રાજકારણીઓએ આંધ્રપ્રદેશમાં મુસ્લિમોને ચાર ટકા અનામત આપ્યુ છે. ધર્મના નામે અનામતનું રાજકારણ ખેલનારા રાજકારણીઓમાં કોંગ્રેસ મુખ્ય હતી. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે ઓકટોબર 2004માં પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ રંગનાથ મિશ્રાના વડપણ હેઠળ ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય પંચની રચના કરી હતી. આ પંચે 2005માં કાર્યભાર સંભાળ્યા બાદ મે-2007માં લઘુમતીઓને ધર્મના નામે અનામત આપવાની ભલામણોવાળો અહેવાલ વડાપ્રધાન મનમોહનસિંહને સુપ્રત કર્યો હતો. જો કે તે સમયે હિમાચલપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ અને 2009ની લોકસભાની ચૂંટણીઓમાં યુપીએ તથા કોંગ્રેસને કોઈ રાજકીય પડકારનો સામનો ન કરવો પડે, તે માટે અહેવાલને બે વર્ષ સુધી દબાવી રાખવામાં આવ્યો હતો.
હાલમાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં ડિસેમ્બર-2009ના આખરમાં આ અહેવાલને સંસદીય પટલ પર લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદે મૂક્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે સંસદ બહાર જુદાજુદા રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓને કારણે રાજકીય ભડકાનું સ્વરૂપ ધારણ કરનાર રંગનાથ પંચનો અહેવાલ સંસદમાં કેવીક આગ લગાવે છે. કારણ કે સંસદમાં લાગેલી આગ તેના અમલીકરણ સ્વરૂપે સામે આવશે, તો દેશભરમાં આંદોલનો થાય તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી. વળી રંગનાથ પચના અહેવાલને સંસદીય પટલ પર અત્યારે જ શા માટે મૂકવામાં આવ્યો તે પરિસ્થિતિનું વિશ્ર્લેષણ કરવું પડે તેમ છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં લીક થયા બાદ બાબરી ધ્વંસ પરનો લિબરાહન રિપોર્ટ સંસદીય પટલ પર નાછૂટકે યુપીએ સરકારને મૂકવો પડયો છે. આ રિપોર્ટને કારણે યુપીએના નેતાઓના નિવેદનો પરથી આકલન નીકળી શકે કે તેઓ માને છે કે દેશના મુસલમાનો તેમની તરફ ફરીથી ખેંચાયા છે અને ભાજપ તથા સંઘપરિવારના વિરુદ્ધનું વાતાવરણ બન્યું છે. આવી પરિસ્થિતિનો પૂરો ફાયદો ઉઠાવવા માટે તેમણે રંગનાથ પંચનો અહેવાલ રાજકીય ગણતરીઓના આધારે સંસદીય પટલ પર મૂક્યો છે. રંગનાથ પચે સરકારી નોકરીઓમાં મુસ્લિમો માટે દસ ટકા અનામત અને અન્ય લઘુમતીઓ માટે પાંચ ટકા અનામતની ભલામણ કરી છે. આ ઉપરાંત પંચે તમામ ધર્મોમાં દલિતોને અનુસૂચિત જાતિનો દરજ્જો આપવાની તરફેણ કરી છે. પંચે લઘુમતીઓ માટેના ક્વોટા સંદર્ભે કહ્યું છે કે જો કેન્દ્ર અને રાજ્ય સરકારની કોઈપણ કેડર કે ગ્રેડમાં 10 ટકા મુસ્લિમ અનામતમાંની કોઈ જગ્યા ખાલી રહે છે, તો તે જગ્યાને અન્ય લઘુમતીઓ દ્વારા ભરવી જોઈએ. પરંતુ આ તમામ લઘુમતીઓ માટે જે કુલ 15 ટકા અનામત છે તે કોઈપણ સંજોગોમાં બહુમતી સમુદાયના સભ્યોથી ભરવી ન જોઈએ.
આ જોગવાઈ માટે બંધારણની અનુચ્છેદ-16(4)ને આધાર બનાવવામાં આવી છે. તર્ક આપવામાં આવ્યો છે કે ઓબીસીને તેના આધારે જોબ ક્વોટા મળી શકે, તો સામાજિક અને આર્થિક રીતે પછાત લઘુમતીઓને પણ અનામત આપી શકાય તેમ છે. ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે ધર્મના આધારે કોઈપણ સંજોગોમાં અનામત નહીં આપવાના બંધારણના ઘડવૈયાઓની ભાવના અને બંધારણીય સહમતીનું શું થશે? અન્ય ભલામણોની સાથે સાથે પંચે અનુસૂચિત જાતિના દરજ્જાને ધર્મથી અલગ રાખવાની ભલામણ કરી છે. પંચે 1950ના શિડયુલ્ડ કાસ્ટ ઓર્ડરને રદ્દ કરવાની માગણી કરી છે. શિડયુલ્ટડ કાસ્ટ ઓર્ડર હેઠળ શરૂઆતમાં હિંદુ અને ત્યાર બાદ બૌદ્ધ અને શીખને અનુસૂચિત જાતિમાં દાખલ થવાની પરવાનગી મળેલી છે. જ્યારે આ શિડયુલ્ડ કાસ્ટ ઓર્ડરના કારણે મુસ્લિમો, ખ્રિસ્તીઓ, જૈનો અને પારસીઓ એસસીમાંથી બાકાત રહ્યાં છે. પંચની આ ભલામણને અનુસૂચિત જાતિના હકો પર તરાપ મારવા બરાબર ગણવામાં આવે છે. પંચની અંદર પર આ સંદર્ભે સહમતિ નથી કે ખ્રિસ્તી કે મુસ્લિમ બનેલા દલિતોને પણ એસસી ગણવામાં આવે.પંચના સેક્રેટરી આશા દાસે પંચની આ ભલામણ સામે નારાજગી દર્શાવીને મામલો સુપ્રિમ કોર્ટને સોંપવા માટેનું સૂચન કર્યું છે. તેમણે કહ્યું છે કે તેના માટેનું કોઈ કારણ નથી. તેમણે કહ્યું છે કે કોઈ દલિત ધર્માંતરણ કરીને ઈસાઈ કે મુસ્લિમ બને તો તેનો સમાવેશ એસસીમાં ન કરતાં તેને ઓબીસીમાં સમાવિષ્ટ કરવા જોઈએ. જો કે પંચે કહ્યું છે કે તેઓ ભલામણના દરેક શબ્દને દ્રઠતાપૂર્વક વળગી રહ્યાં છે.
પંચે વિકલ્પ સૂચવતા કહ્યું છે કે જો આ ભલામણના અમલમાં મુશ્કેલી પડે તો ઓબીસીને અપાતા 27 ટકા અનામતમાંથી 8.4 ટકાનો સબ ક્વોટાલઘુમતીઓને ફાળવવો. પંચે તેમાંથી 6.2 ટકાનો ક્વોટા માત્ર મુસ્લિમો માટે અને બાકીનો ક્વોટા અન્ય લઘુમતીઓને આપવાની ભલામણ કરતું મોડલ પણ સૂચવ્યું છે. રંગનાથ પંચનો તર્ક છે કે કુલ લઘુમતીઓમાંના 73 ટકા મુસ્લિમો હોવાથી તેમને સબક્વોટામાંથી 6 ટકા હિસ્સો આપવો જોઈએ. રંગનાથ પંચની જોગાવાઈઓ જોતાં આ અહેવાલ બંધારણની મૂળ ભાવના અને અનામત સંદર્ભે બંધારણીય ઘડવૈયાઓની મૂળ ભાવના સાથે સુસંગત નથી. હિંદુ સમાજના કલંક સમાન અસ્પૃશ્યતાના દૂષણ અને જાતિપ્રથાની કુવ્યવસ્થાને કારણે આગળ વધી નહીં શકેલા સમાજના કચડાયેલા અને દબાયેલા વર્ગો માટે અનામતની વ્યવસ્થા દાખલ કરવામાં આવી હતી. ત્યારે પોતાને ત્યાં વર્ણવ્યવસ્થા, જાતિપ્રથા અને અસ્પૃશ્યતા જેવા દૂષણો ન હોવાનો દાવો કરનારા મુસ્લિમો અને ખ્રિસ્તીઓ કઈ રીતે પોતાનામાં ધર્માંતરિત થનારા દલિત માટે અનામત માંગી શકે?આવું અનામત તેમના ધર્મની મૂળ ભાવનાઓની વિરુદ્ધ નથી? જો વંદેમાતરમ બિનઈસ્લામિક હોઈ શકે તો સામાજિક અસમાનતાને આધાર બનાવીને અમલમાં આવેલી અનામત પ્રથાને બિનઈસ્લામિક ગણીને તેના લાભ લેવાની મનાઈ ફરમાવતો ફતવો બહાર પાડવામાં નહીં આવે? જો આમ ન થાય તો સમજવું કે માત્ર ભારત વિરોધ અને હિંદુઓની ભાવનાનો અનાદર જ વંદેમાતરમ વિરુદ્ધના ફતવાની મૂળ ભાવના છે.
રંગનાથ પંચનો અહેવાલ તેની ભલામણો થકી એસસી, એસટી અને ઓબીસીના હાલના વર્ગોના અધિકારો પર તરાપ છે. આ પંચના અહેવાલ થકી યુપીએ સરકાર બંધારણીય સભાના ધાર્મિક આધારે અનામત નહીં આપવાની સહમતિનો હ્રાસ કરી રહી છે. રંગનાથ પંચના અહેવાલનો અમલ હિંદુ એસસી, એસટી અને ઓબીસી માટે મૃત્યુ સમાન છે. કારણ કે સુપ્રિમ કોર્ટે પોતાના વિખ્યાત ચુકાદામાં અનામતની મર્યાદા પચાસ ટકાથી વધારે ન હોઈ શકે તેવું કહ્યું છે. ત્યારે જો રંગનાથ પંચની ભલામણોનો અમલ કરવો હોય તો દલિતો, વનવાસીઓ અને અન્ય પછાત વર્ગોના હકોમાં ભાગ પડાવવો પડે તેમ છે. વળી આ ભલામણો દ્વારા દેશમાં ધર્માંતરણને પ્રોત્સાહન પણ મળશે. કારણ કે અનામતના હકો મેળવવા માટે અલગ-અલગ જાતિના નેતાઓ અનામતની શ્રેણીમાં તે જાતિને લાવી દેવાનું રાજકારણ રમતા રહ્યાં છે. વળી કેટલાંક કિસ્સાઓમાં ખોટા સર્ટિફિકેટ દ્વારા અનામતનો લાભ લેનારા લોકોના કિસ્સા પણ સામે આવ્યા છે. તો તેવી જ રીતે બેકારીના આ વખતમાં ધાર્મિક આધારે અનામત યુવાનોના ધર્માંતરણનું કારણ બની શકે છે. મુસ્લિમ ધર્મમાં એક કરતાં વધારે પત્ની રાખવાનો કાયદો અન્ય ધર્મના લોકો દ્વારા દુરુપયોગ પામ્યો છે. ત્યારે ધાર્મિક આધારે અનામત હેઠળ આવા સગવડિયાં ધર્માંતરણોના દાખલા નહીં બને તેવી કોઈ ખાતરી ખરી?
આ રિપોર્ટમાં બીપીએલ લિસ્ટને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત શોધવા માટેનો મુખ્ય આધાર ગણવાની વાત કરવામાં આવી છે. ત્યારે સવાલ એ છે કે બીબીએલ લિસ્ટમાં ધાંધલીના અહેવાલોની તપાસ કરવામાં આવશે કે કેમ? આ સિવાય મુસ્લિમો અને અન્ય લઘુમતીઓ માટે ઉપયોગમાં લેવાયેલા આંકડાઓની નિષ્પક્ષ સત્યતા ચકાસાશે કે કેમ? જો કે હાલમાં ઉપલબ્ધ આંકડાઓમાં પણ પંચ અને સરકારના તર્કો સામે વિરોધાભાસ ઉભો થઈ શકે તેવા તથ્યો રહેલા છે. હાલમાં શિક્ષણ, નર્સિંગ, ક્લેરિકલ અને જુનિયર સીઈઓ કક્ષાએ સારા ભણતર અને અન્ય યોગ્યતાઓને કારણે ખ્રિસ્તીઓ તેમની સંખ્યાના પ્રમાણમાં વધારે સંખ્યામાં છે. તો શું તેવા ખ્રિસ્તી સમુદાયની જોબ ઓપોર્ચ્યુનિટી રંગનાથ મિશ્રાના અહેવાલને કારણે ઘટી નહીં જાય? આ તથ્યને ધ્યાનમાં રાખીને ધ પુવર ખ્રિશ્ચિયન લિબરેશન મૂવમેન્ટ(પીસીએલએમ) અને ઈન્ડિયન ખ્રિશ્ચિયન રાયટિયસ એકશન ફોરમ(આઈસીઆરએએફ)ના નેતાઓએ રંગનાથ મિશ્રાની ભલામણોને નજરઅંદાજ કરવાની વડાપ્રધાનને અપીલ કરી છે. તેમણે રોગ કરતાં સૂચવાયેલી દવાને વધારે ખતરનાક ગણાવી છે. તેમના માનવા પ્રમાણે ધાર્મિક આધારે અનામત ગરબંધારણીય અને લઘુમતી તથા હિંદુ દલિતો અને ઓબીસી વચ્ચે વૈમનસ્ય પેદા કરનારું છે.
સવાલ એ છે કે દેશમાં લઘુમતીવાદને પુનર્જીવિત કરવાની ગણતરીમાં રંગનાથ મિશ્રા અહેવાલ એક પડાવ તો નથી ને? કારણ કે જસ્ટિસ રંગનાથ મિશ્રા રાજ્યસભામાં છ વર્ષ સુધી કોંગ્રેસના સાંસદ રહ્યાં છે. તેના કારણે તેમની ન્યાયિક દ્રષ્ટિ રાજકીય રંગે રંગાય હોવાની સંભાવના નકારી શકાય તેમ નથી. રંગનાથ મિશ્રા અહેવાલના રજૂ થયા બાદ તેના પર એકશને ટેકન રિપોર્ટ માટે પણ માગણી ઉઠી છે. જો કે આ પંચ ઈન્કવાયરી એક્ટ નીચે સ્થપાયેલું ન હોવાને કારણે તેના પર એકશન ટેકન રિપોર્ટની જરૂર ન હોવાની વાત લઘુમતી બાબતોના મંત્રી સલમાન ખુરશીદે સંસદમાં કરી છે. જેના કારણે સ્પષ્ટ બને છે કે ધાર્મિક આધારે મુસ્લિમો અને અન્ય લઘુમતીઓને અનામતનું ગાજર બતાવીને કોંગ્રેસના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં ગણતરીપૂર્વક મુસ્લિમ અને લઘુમતીવાદનું કાર્ડ ખેલવા માંગે છે. કારણ કે ઉત્તરપ્રદેશ, બિહાર, કેરળ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આગામી બે વર્ષ દરમિયાન આવનાર છે. જેમાંથી ઉત્તરપ્રદેશમાં 18 ટકા મુસ્લિમ, બિહારમાં 16 ટકા મુસ્લિમ, કેરળમાં 23 ટકા મુસ્લિમ અને પશ્ચિમ બંગાળમાં 30 ટકા મુસ્લિમ છે. જેમના એકજથ્થામાં મત લેવા માટે રંગનાથ મિશ્રા પંચનો અહેવાલ એક મોટી ભૂમિકા ભજવશે, તેવું કોંગ્રેસી નેતાગણને લાગે છે. તેઓ તેમના આ પ્રયાસમાં સફળ થશે, તો આગળ મિશન-2014 માટે કોંગ્રેસ અને યુપીએ ઘટકદળો મોટાપાયે લઘુમતીવાદને પુનર્જીવિત કરવાના અન્ય તિકડમ રચશે. ત્યારે તેની સામે હિંદુ હિત કી બાત કરેગા, વોહી દેશ મેં રાજ કરેંગા...વાળી ભાવના ફરીથી પેદા કરવા માટે કોઈ દીર્ધકાલિન, રચનાત્મક અને પરિણામલક્ષી કાર્યક્રમ દેશભરમાં આંદોલન સ્વરૂપે ઉભરે તો જ કોંગ્રેસને જડબાતોડ જવાબ આપી શકાય તેમ છે. યાદ રહે કે મુસ્લિમ લીગ જે કરી શકી, તેનું કોંગ્રેસ દ્વારા થઈ રહેલું પુનરાવર્તન અટકાવવા માટે હિંદુઓની સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક એકતાની સાથે સાથે રાજકીય એકતા પણ એટલી જ જરૂરી છે.
લેબલ્સ:
ભારત વિભાજન,
રંગનાથ પંચ,
લઘુમતીવાદ
મંગળવાર, 17 નવેમ્બર, 2009
વંદે માતરમનો નિરાદર, રાષ્ટ્રીય અસ્મિતાનો અનાદર
ભારતમાં બ્રિટિશકાળથી બિનવિવાદાસ્પદ બાબતોને વિવાદાસ્પદ બનાવવાનો એક સિલસિલો શરૂ થયો છે. લાગતું હતું કે આઝાદી બાદ આ સિલસિલો સમાપ્ત થશે. પણ લાગે છે કે કેટલાંક સ્થાપિત હિતો ધરાવતા અને તેને પામવા માટે કાર્યરત લોકો અને સંગઠનો આવી બિનવિવાદાસ્પદ બાબતોને વિવાદાસ્પદ બનાવી રાખવાનો સિલસિલો સમાપ્ત કરવા માટે તૈયાર નથી. વંદે માતરમ એટલે કે માતૃભૂમિની માતા માનીને વંદના કરવી. શું વાંધો હોઈ શકે છે, માતૃભૂમિની માતાતુલ્ય સમજીને વંદના કરવામાં? આઝાદી પહેલા જે વંદે માતરમ ગીત ગાતા ગાતા હિંદુ-મુસ્લિમ યુવાનિયાઓ સ્વતંત્રતા માટે હસતે મોઢે ફાંસીએ ચઢયા હતા, જે વંદે માતરમના ગાનથી બંગ-ભંગને રદ્દ કરવું પડયું હતું, જે વંદે માતરમ ભારતની એકતાનો સૂત્રપાત કરતું હતું. તે વંદે માતરમ કોમવાદી રાજકારણ ચલાવી રહેલી મુસ્લિમ લીગ માટે એક શસ્ત્ર બન્યું હતું. મુસ્લિમ લીગે વંદે માતરમ કે જે તે વખતે રાષ્ટ્રીય ગાન બની ચૂક્યું હતું, તે વંદે માતરમને કોંગ્રેસ સામે શસ્ત્ર સ્વરૂપે ઉપયોગમાં લાવીને મુસ્લિમોને હિંદુઓ વિરુધ્ધ ભડકાવ્યા હતા. દેશના અન્ય પ્રતીકો સામે પણ આવી જ મોહિમ ચલાવીને મુસ્લિમ લીગે થોડા વર્ષોમાં જ ધર્મના આધારે દ્વિરાષ્ટ્રના પ્રતિપાદન સ્વરૂપે પાકિસ્તાનને પ્રાપ્ત કરી લીધું હતું. જો કે આઝાદી બાદ વંદે માતરમ રાષ્ટ્રીય ગાનનો દરજ્જો તો પામ્યું નથી. પણ વંદે માતરમને જન ગન મન- રાષ્ટ્રીય ગાન સમકક્ષ રાષ્ટ્ર ગીતનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે માનવામાં આવતું હતું કે આ વિવાદ હવે સમાપ્ત થઈ ચૂક્યો છે. પણ આ 1937 નથી, આ 1947 નથી, આ 1948 નથી કે આ 1949 કે 1950 નથી, આજે 2009 છે. ઉત્તરપ્રદેશના દેવબંદ ખાતે પોતાને રાષ્ટ્રવાદી ગણાવતા મુસ્લિમોના રાષ્ટ્રવાદી ગણાવાતા સંગઠન જમિયત ઉલેમા એ હિંદના 30મા અધિવેશનમાં સેંકડો ઉલેમાઓ અને મુસ્લિમોની હાજરીમાં વંદે માતરમને બિનઈસ્લામિક ગણાવતા ફતવાનું સમર્થન કરતો પ્રસ્તાવ પારિત કરે છે. આઝાદીના 62 વર્ષ બાદ આટલી મોટી સંખ્યમાં એકઠા થયેલા મુસ્લિમોને ઉલેમાઓ અને જમિયત ઉલેમા એ હિંદ શું સંદેશો આપવા માગે છે? દેવબંદના વંદેમાતરમ વિરુધ્ધના ફતવાનું અત્યારે સમર્થન કરીને જમિયત ઉલેમા એ હિંદ શું સાબિત કરવા માગે છે? આ ઈતિહાસના કોઈ પુનરાવર્તનની ઘટના તો નથી ને? આ સવાલોના જવાબ તો સમય જ આપશે.
જમિયત ઉલેમા એ હિંદના મૌલાના મહમૂદ મદનીએ જમિયતના વંદે માતરમને બિન ઈસ્લામિક કરાવતા ફતવા અંગે સ્પષ્ટીકરણ આપતા કહી રહ્યાં છે કે આ પ્રસ્તાવમાં વંદે માતરમનો વિરોધ કરવાની વાત નથી. માત્ર વંદે માતરમ બિન ઈસ્લામિક હોવાથી મુસ્લિમોને વંદે માતરમ ન ગાવાનું સૂચન કરવામાં આવ્યું છે. તેઓ સુપ્રિમ કોર્ટના ફરજિયાત વંદે માતરમ ગાવ સંબંધે કોઈને બાધ્ય ન કરી શકાય, તે મતલબના ચુકાદાને પણ ટાંકી રહ્યાં છે. જો કે અત્રે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આજે વંદે માતરમને બિન ઈસ્લામિક ગણાવીને તે ન ગાવાનું સુચન કરાયું છે. બની શકે કે કદાચ ભવિષ્યમાં આ સંસ્થા કે અન્ય કોઈ મુસ્લિમોના નામે કામ કરતી સંસ્થા વંદે માતરમનો વિરોધ પણ કરે. આજે વંદે માતરમન ગાવાનું સૂચન કરનારા લોકો આવતીકાલે કદાચ ભારતના રાષ્ટ્રધ્વજ સામે ઝુકવાની પણ મનાઈ ફરમાવે, અશોક સ્તંભ સામે પણ વાંધો ઉઠાવે, જન ગન મન પણ તેમને કોઈ કારણસર વાંધાજનક લાગે, તો તેવા સંજોગોમાં ફરી એક વખત ભારતમાં ઈતિહાસની પુરોક્તિ થઈ શકે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. વંદે માતરમ રાષ્ટ્રની અસ્મિતા સાથે જોડાયેલું ગીત છે, માત્ર ગીત જ નથી, પણ શહીદો અને સ્વતંત્રસેનાનીઓએ ભારતને પરતંત્ર બનાવનારી શક્તિઓ સામે કરેલો યુધ્ધ ઘોષ છે. રાષ્ટ્ર પેદા થાય છે અને તેનો ક્રમિક વિકાસ આગળ વધે છે, ત્યારે તેની સાથે...તેની અસ્મિતા સાથે કેટલીક બાબતો પ્રતીકો જોડાય છે. સમયાંતરે જોડાતા આ પ્રતીકો અને બાબતો રાષ્ટ્રના લોકો માટે સર્વદા આદરણીય બની જતા હોય છે. પછી તે તિરંગો હોય, જન ગન મનનું રાષ્ટ્રીય ગાન હોય કે અશોક સ્તંભ હોય કે પછી વંદે માતરમ હોય. આવા પ્રતીકો અને બાબતોનું રાષ્ટ્ર સન્માન કરે, તેવી સ્વાભાવિક પ્રક્રિયા છે. જ્યારે કોઈ રાષ્ટ્રની અસ્મિતા સાથે, રાષ્ટ્રના ગૌરવ સાથે અને રાષ્ટ્રના અસ્તિત્વ સાથે જોડાયેલી રાષ્ટ્ર અને લોકો દ્વારા માન્યતા પ્રાપ્ત બાબતોનો અનાદર કરે છે, ત્યારે તેવા વ્યક્તિ કે સંગઠનને રાષ્ટ્રદ્રોહી કેમ ન સમજવો જોઈએ? જેવી રીતે ગુલાબમાં ખુશ્બુ પોતાની મેળે પેદા થાય છે. તેવી રીતે જ નાગરિકોમાં રાષ્ટ્રભક્તિ પણ પેદા થવી જોઈએ. રાષ્ટ્રીય અસ્મિતા સાથે જોડાયેલા પ્રતિકોના સન્માન સાથે જ તો નાગરિકોની રાષ્ટ્રભક્તિ જોડાયેલી છે. જે ગુલાબમાં ખુશ્બુ ન હોય, તે ગુલાબને કોણ સુંઘશે? જેઓ પોતાના રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ અને બંધારણનું સન્માન નથી કરતાં, તેમનું સન્માન કોણ કરશે? રાષ્ટ્રીયગાન સમકક્ષ સન્માન પામેલા રાષ્ટ્રગીત વિરુધ્ધ ફતવો જાહેર કરનારા અને તેનું સમર્થન કરનારા લોકોનું કતૃત્વ દેશદ્રોહની શ્રેણીમાં આવે છે અને તેવો પોતે બુધ્ધિદ્રોહીની કક્ષામાં પહોંચે છે.
વંદે માતરમમાં એવું તે શું છે કે તે ગાવામાં કોઈને પણ તકલીફ પડે? બંકિમચંદ્રે જે વંદેમાતરમ 1875માં લખ્યું હતું, તેના માત્ર પહેલા બે પદો જ આપણા રાષ્ટ્રગીતના સ્વરૂપે માન્યતા પામેલા છે. આ બંને પદોમાં એકપણ શબ્દ એવો નથી કે જે ઈસ્લામ કે અન્ય કોઈની વિરુધ્ધમાં લખાયો હોય. ફતવો બહાર પાડનારા લોકોએ વંદે શબ્દના અર્થને જાણવાની કોશિશ કરી હોય, તેવી કોઈ સંભાવના દેખાતી નથી. સંસ્કૃતનો વંદે શબ્દ વંદ ધાતુ પરથી બનેલો છે. જેનો મૂળ અર્થ છે પ્રણામ, નમસ્કાર, સન્માન, પ્રશંસા. કેટલાંક શબ્દકોશોમાં પૂજા-અર્ચના પણ લખેલું છે. પણ સવાલ એ છે કે માતૃભૂમિની પૂજા કેવી રીતે થશે? મંદિર, મસ્જિદ કે અન્ય પૂજા સ્થળ બનાવવામાં આવશે, તો માતૃભૂમિની પૂજા થઈ જશે? લાખો વર્ગ કિલોમીટરમાં પથરાયેલી આ રાષ્ટ્રભૂમિને કોઈપણ વ્યક્તિ મંદિર કે અન્ય પૂજા સ્થાનમાં કેદ કરી શકશે નહીં. હા, તેના પ્રતિક સ્વરૂપને અવશ્ય પોતાની ભક્તિ અને ભાવનાથી આદર આપશે. પણ તે જે-તે વ્યક્તિની શ્રધ્ધાના આપયેલા સ્વરૂપની વાત છે. અહીં માતૃભૂમિની વંદનાનો સીધો-સાદો અર્થ છે કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે શ્રધ્ધા અને સન્માન રાખવા. એવો ક્યો ઈસ્લામી દેશ છે કે જે પોતાની માતૃભૂમિ પ્રત્યે શ્રધ્ધા રાખવાનો વિરોધ કરતો હોય? હજરત મોહમ્મદ પયગંબરે પણ કહ્યું છે કે માતાના પગ તળે સ્વર્ગ હોય છે. ત્યારે સ્વર્ગથી પણ શ્રેષ્ઠ જનની જન્મભૂમિનો અનાદર કરવો પયગંબર મહોમ્મદ સાહેબના ઉપદેશની વિરુધ્ધનું આચરણ નથી, તે ઈસ્લામ વિરુધ્ધનું આચરણ નથી?
માતાનો દરજ્જો એટલો ઉંચો છે કે આપણાં રાષ્ટ્રગીતમાં રાષ્ટ્રભૂમિને માતૃભૂમિ કહેવામાં આવી છે. અફઘાન લોકો પાસેથી માદરે વતન શબ્દ મળ્યો છે. શું તેઓ મુસલમાન નથી? બાંગ્લાદેશના રાષ્ટ્રગીતમાં માતૃભૂમિનો ઉલ્લેખ ચાર વખત આવે છે. શું તમામ બાંગ્લાદેશીઓ કાફિર છે? ઈન્ડોનેશિયા, તુર્કી અને સાઉદી અરેબિયાના રાષ્ટ્રગીતમાં પણ માતૃભૂમિના સૌંદર્ય પર જાન છીડકવામાં આવી છે. શું આ તમામ ઈસ્લામિક રાષ્ટ્રો ઈસ્લામનું ઉલ્લંઘન કરી રહ્યાં છે અને ભારતના મુસ્લિમો વંદે માતરમ ગીતને બિનઈસ્લામિક ગણાવીને તેના વિરુધ્ધ ફતવો જાહેર કરીને ઈસ્લામનું પાલન કરી રહ્યાં છે? જનની જન્મભૂમિને સ્વર્ગથી મહાન ગણાવી છે, તેને ક્યાંય બ્રહ્મથી મહાન ગણાવાઈ નથી. ત્યારે બ્રહ્મ કે અલ્લાહ સાથે સરખામણી કરવી અયોગ્ય બની રહેશે. આને કારણે વંદે માતરમને તૌહીદ(એકશ્વરવાદ) વિરુધ્ધ ઉભું કરવું એક મૂર્ખામીથી વધારે કંઈ જ નથી. હિંદુઓમાં પણ એકેશ્વરવાદીઓ છે, તેમણે પણ ક્યારેય માતૃભૂમિની વંદનામાં તેમના એકેશ્વરવાદનું ઉલ્લંઘન થતું હોવાની વાત કરી નથી. માટે જ વંદે માતરમને તૌહીદ વિરુધ્ધ ઉભું રાખીને તેને ઈસ્લામ વિરોધી ગણાવવું તર્ક સંગત નથી. જ્યાં સુધી વંદે માતરમના ઉર્દૂ તર્જુમાનો સવાલ છે, તો તેમા વંદેનો અર્થ સલામ કે તસ્લીમાત છે. ક્યાય પણ વંદેને ઈબાદત કે પૂજા નથી કહેવાયું. વંદે માતરમનો અંગ્રેજી અનુવાદ કરીએ તો તેમા વંદેને સેલ્યુટના અર્થમાં લેવાયું છે. તેને ક્યાંય પણ વરશિપના અર્થમાં લેવાયું નથી. તેથી જ વંદે માતરમને બુત પરસ્તી સાથે જોડવામાં કોઈ ઔચિત્ય દેખાતું નથી.
દારુલ ઉલુમ દેવબંદ દ્વારા વંદે માતરમ વિરુધ્ધ ફતવાનું સમર્થન કરીને જમિયત ઉલેમા એ હિંદે ફરી એક વખત સાબિત કરી દીધુ છે કે કેટલાંક લોકો ભારતની પંથનિરક્ષતાના તાણા-વાણાંને તારતાર કરવા માટે હજી પણ કાર્યરત છે. આવા લોકો એવા મુદ્દા ઉઠાવી રહ્યાં છે કે જેનું સમાધાન આપણા બંધારણે શોધી કાઢયું છે. વળી કટુ હકીકત એ છે કે મુસ્લિમ નેતૃત્વ દ્વારા વંદે માતરમ સંદર્ભે જે તર્કો રજૂ કરાઈ રહ્યાં છે, તે તર્કોની વકીલાત જ્યારે દેશના વિભાજનની માગણી વખતે મુસ્લિમ લીગે કરી હતી. આ ભાગલાવાદી પરંપરાને હજી પણ ભારતમાં આગળ વધારવામાં આવશે? આવા અધિવેશનમાં પહોંચેલા કેન્દ્રીય ગૃહપ્રધાન પી. ચિદમ્બરમને બાબરી ઢાંચો તૂટયો તે યાદ આવ્યું, પણ વંદે માતરમનો વિરોધ કરનારી જમાતને દેશ તૂટયો તેના સંદર્ભે કંઈપણ કહેવાનું ચિદમ્બરમ ચુકી ગયા હતા. મીડિયામાં ખબર આવી હતી કે વંદે માતરમ વિરુધ્ધના જમિયતના પ્રસ્તાવના મંજૂર થવાના સમયે પી.ચિદમ્બરમ હાજર હતા. જો કે પાછળથી આ સમાચારને રદિયો આપવામાં આવ્યો હતો.
જરા નજર કરો વંદે માતરમના ઈતિહાસ પર. વંદે માતરમનો ઈતિહાસ કોઈ પણ રીતે કલંકિત નથી. જો કે તેને મુસ્લિમ લીગી વિરોધ અને દેવબંદી ફતવાઓથી કલંકિત થવું પડયું છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના આનંદ મઠમાં સામેલ વંદે માતરમની રચના તે ઉપન્યાસની રચના પહેલા એટલે કે 1875માં રચના કરવામાં આવી હતી. જ્યારે બંકિમચંદ્રે આનંદ મઠની રચના 1882માં કરી હતી. પોતાના આવિર્ભાવના ત્રીસ વર્ષ બાદ એટલે કે 7મી ઓગસ્ટ, 1905ના દિવસે પહેલી વાર વંદે માતરમે રાષ્ટ્રમંત્રનું રૂપ લીધું અને બંગ ભંગના વિરોધમાં કોલકત્તાની ગલીઓમાં ગુંજવા માંડયું હતું. 20મી મે, 1906ના દિવસે બોરિસાલમાં વંદે માતરમ લખેલા ઝંડાઓ સાથે વંદે માતરમના ગાન અને ઉદઘોષ સાથે દસ હજાર હિંદુ-મુસ્લિમોનું જૂલુસ નીકળ્યું હતું. બંગ ભંગ વિરુધ્ધના આંદોલન વખતે ખૂન-ખરાબા અને ધરપકડો થઈ, ત્યારે વંદે માતરમે જન જનના કંઠહાર બનીને પ્રેરક બળ પુરું પાડયું હતું. 1920-22ના ખિલાફત આંદોલનમાં ઈસ્લામી કટ્ટરવાદીઓના ફરીથી ઉભરવાને કારણે વિરોધના સૂર પ્રખર બન્યા હતા. તે પહેલા મુસ્લિમ લીગ મંદ સૂરોમાં વંદે માતરમનો વિરોધ કરતી હતી. જો કે કોંગ્રેસના રાષ્ટ્રગાન સ્વરૂપે માન્યતા પ્રાપ્ત વંદે માતરમનો વિરોધ 1923ના કાકીનાડા અદિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ મૌલાના મોહમ્મદ અલીએ મજહબી આધારે વિરોધ કર્યો હતો. તેમ છતાં સંપૂર્ણ વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું. આ પરંપરા 1938ના હરિપુરા કોંગ્રેસ અધિવેશન સુધી ચાલું રહી હતી. મુસ્લિમ લીગના ભાગલાવાદી નેતા મોહમ્મદ અલી ઝીણા કોંગ્રેસમાં હતા, ત્યાં સુધી વંદે માતરમનું ગાન કરતાં હતા. જો કે 1937માં મુસ્લિમ લીગ કોન્ફરન્સમાં ઝીણાએ રાષ્ટ્રીય ઝંડા, વંદે માતરમ અને હિંદીનો વિરોધ કર્યો હતો. તેમનો તર્ક હતો કે ઝંડો, ગીત અને ભાષા ત્રણેય હિંદુઓના પ્રતિક ચિન્હ છે, માટે તે મુસ્લિમો માટે સર્વદા અસ્વીકાર્ય છે. 1937માં કોંગ્રેસે મુસ્લિમોમાં વધી રહેલા વંદે માતરમ વિરોધને ધ્યાનમાં રાખીને સમિતિની રચના કરીને નિષ્કર્ષ આપ્યો કે વંદે માતરમના પહેલા બે છંદોને રાષ્ટ્રીય ગીત સ્વરૂપે સ્વીકારવા. જો કે રિયાયતો અને તેવી જ અન્ય છૂટને કારણે એક દશક જેટલાં ઓછા સમયમાં ઝીણા ઈસ્લામિક દેશ સ્વરૂપે પોતાની મહત્વકાંક્ષા પૂર્ણ કરી શક્યા હતા. આઝાદી બાદ કેટલાંક મુસ્લિમ નેતાઓના વાંધાને ધ્યાનમાં રાખીને વંદે માતરમના પ્રથમ બે છંદોને જ રાષ્ટ્રગીત તરીકે માન્યતા આપીને જન ગન મન સમાન સન્માન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે રાષ્ટ્રગીત તરીકે માન્યતા પ્રાપ્ત વંદે માતરમમાં ભારતની પ્રાકૃતિક સૌંદર્યની વાતથી મજહબી કટ્ટરતા ધરાવતા લોકોના પેટમાં તેલ કેમ રડાય છે? તેમના હ્રદયમાં અન્ય કોઈ બાબત તો રમી નથી રહી ને? તે પણ સંશોધનનો વિષય છે.
વંદે માતરમનો વિરોધ કરનારાઓને ખબર છે કે વંદે માતરમના ગીત ગાતા ગાતા ખુદીરામ બોઝ , મદનલાલ ઢીંગરા અને અશફાક ઉલ્લાખાન જેવા અનેક નામી-અનામી દેશભક્તોએ ફાંસીને માંચડે ચઢીને મોતને વ્હાલું કર્યું હતું. કિશોર વયના ચંદ્રશેખર આઝાદને વંદે માતરમના નારા થકી જ ક્રૂર અંગ્રેજોના કોડા સહન કરવાની શક્તિ મળી હતી. વંદે માતરમના ગાન થકી જ તેઓ અન્ય ક્રાંતિકારી પ્રવૃતિઓને જારી રાખી શકયા હતા. વંદે માતરમ ભારતના સ્વતંત્રતા સંગ્રામનો યુધ્ધ ઘોષ હતો. સંપૂર્ણ વંદે માતરમમાં ભારતમાતાને દુર્ગા કે કાલી સ્વરૂપે દર્શાવવામા આવ્યા છે. પણ તે કવિની અભિવ્યક્તિનું સામર્થ્થ છે કે માતૃભૂમિને તેમણે દુર્ગા સ્વરૂપે કે કાલી સ્વરૂપે દર્શાવી છે. પણ કોઈ કવિ પોતાની પૃષ્ઠભૂમિ પ્રમાણે પોતાની રાષ્ટ્રભૂમિને માતૃભૂમિ કે દુર્ગા સ્વરૂપે સ્થાપીને તેની વંદના ન કરી શકે. વળી આનંદ મઠમાં વિદ્રોહી સ્વતંત્રતાકાંક્ષી સંન્યાસીઓનો જંગ મુસ્લિમ જમીનદાર સામે હતો. તે યોગાનુયોગ છે. વંદે માતરમ ગીત આનંદ મઠની રચના પહેલા 1875માં રચાયું છે. વળી આનંદ મઠના દ્વીતિય સંસ્કરણમાં વિદ્રાહી સ્વતંત્રતાકાંક્ષી સંન્યાસીઓ સામે બ્રિટિશરોને દર્શાવાયા છે. જો કે આના કારણે વિરોધ કરનારા લોકોને કારણે વંદે માતરમના પ્રથમ બે છંદોને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપવામાં આવી છે. જો કે મુસ્લિમ લીગે આવી સમજાવટો છતાં અંત સુધી પોતાનો દુરાગ્રહ છોડયો નથી, પણ પોતાની દુર્બુધ્ધિ અહીં છોડી ગયા છે. આ દુર્બુધ્ધિને આપણા સ્વતંત્ર ભારતની જમિયત ઉલેમા એ હિંદ છાતીએ શા માટે લગાડી રહી છે? જમિયત ઈસ્લામના પંડિતો, વિદ્વાનો અને આલિમોની સંસ્થા છે. તે મુસ્લિમ લીગીઓની જેમ અંગ્રેજોના હાથમાં ખુરશી માટે રમતું રમકડું તો નથી. ત્યારે તેમની પાસે આશા રાખી શકાય કે તેઓ સમગ્ર મામલા પર ફરીથી ખુલીને વિચારે અને મુસ્લિમોને સાચો સંદેશો આપે. તેઓ મુસ્લિમ લીગના ટોટકાઓની લાશનું વહન શા માટે કરી રહ્યાં છે? તેનો મકસદ ઈસ્લામની ખિદમત છે કે મુસ્લિમ લીગના વારિસ બનવાનો છે? વંદે માતરમ પરના નકલી વિવાદના મુદ્દાઓ ક્યારનાય મુસ્લિમ લીગની કબરમાં સુઈ ગયા છે. હવે તેમને જગાડવાનો ફાયદો અને તેની પાછળનું શું ગણિત હોઈ શકે? જો કે પરિસ્થિતિ આઝાદી પહેલા હતી તેટલી હદે ખરાબ નથી. અત્યારે ઘણા મુસ્લિમો જમિયતના વંદે માતરમ વિરોધી પ્રસ્તાવ સામે અવાજ ઉઠાવી રહ્યાં છે. જે ઘણું સૂચક છે. આઝાદી પહેલા મુસ્લિમોના માનસ વિષાક્ત કરીને વંદે માતરમ જેવા મુદ્દાઓ થકી મુસ્લિમ લીગની દેશ વિભાજનની મનસા પૂરી થઈ શકી હતી. પણ લોક માનસને જોતા મુસ્લિમો હવે આઝાદી પહેલાની માનસિકતા ધરાવતા નથી. અહીંના વતન પરસ્ત મુસ્લિમોએ વંદે માતરમ સામે અપાયેલા ફતવા અને તેનું સમર્થન કરનારાઓ સામે અવાજ બુલંદ કર્યો છે. માટે જો કોઈના પણ મુસ્લિમ લીગી ઈરાદાઓ હોય તો તેમણે ચેતવાની જરૂર છે, આ વખતે દેશ તૂટશે નહીં, પણ તેમનો દેશ નિકાલ થશે. આમતો દેશ ભક્તિમાં પણ ભક્તિ શબ્દ આવે છે અને ભક્તિનો અર્થ પૂજા અને આરાધન થાય છે. તો તમે દેશભક્તિ કે દેશભક્ત સરીખા શબ્દો સામે વાંધો ઉઠાવવાની દુર્બુધ્ધિ તો વાપવાના નથી ને? યાદ રાખો દેશ ભક્તો વંદે માતરમનો નિરાદર, રાષ્ટ્રીય અસ્મિતાનો અનાદર છે. જેને કોઈપણ ભારતીય સહન કરશે નહીં.
જમિયત ઉલેમા એ હિંદના મૌલાના મહમૂદ મદનીએ જમિયતના વંદે માતરમને બિન ઈસ્લામિક કરાવતા ફતવા અંગે સ્પષ્ટીકરણ આપતા કહી રહ્યાં છે કે આ પ્રસ્તાવમાં વંદે માતરમનો વિરોધ કરવાની વાત નથી. માત્ર વંદે માતરમ બિન ઈસ્લામિક હોવાથી મુસ્લિમોને વંદે માતરમ ન ગાવાનું સૂચન કરવામાં આવ્યું છે. તેઓ સુપ્રિમ કોર્ટના ફરજિયાત વંદે માતરમ ગાવ સંબંધે કોઈને બાધ્ય ન કરી શકાય, તે મતલબના ચુકાદાને પણ ટાંકી રહ્યાં છે. જો કે અત્રે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આજે વંદે માતરમને બિન ઈસ્લામિક ગણાવીને તે ન ગાવાનું સુચન કરાયું છે. બની શકે કે કદાચ ભવિષ્યમાં આ સંસ્થા કે અન્ય કોઈ મુસ્લિમોના નામે કામ કરતી સંસ્થા વંદે માતરમનો વિરોધ પણ કરે. આજે વંદે માતરમન ગાવાનું સૂચન કરનારા લોકો આવતીકાલે કદાચ ભારતના રાષ્ટ્રધ્વજ સામે ઝુકવાની પણ મનાઈ ફરમાવે, અશોક સ્તંભ સામે પણ વાંધો ઉઠાવે, જન ગન મન પણ તેમને કોઈ કારણસર વાંધાજનક લાગે, તો તેવા સંજોગોમાં ફરી એક વખત ભારતમાં ઈતિહાસની પુરોક્તિ થઈ શકે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. વંદે માતરમ રાષ્ટ્રની અસ્મિતા સાથે જોડાયેલું ગીત છે, માત્ર ગીત જ નથી, પણ શહીદો અને સ્વતંત્રસેનાનીઓએ ભારતને પરતંત્ર બનાવનારી શક્તિઓ સામે કરેલો યુધ્ધ ઘોષ છે. રાષ્ટ્ર પેદા થાય છે અને તેનો ક્રમિક વિકાસ આગળ વધે છે, ત્યારે તેની સાથે...તેની અસ્મિતા સાથે કેટલીક બાબતો પ્રતીકો જોડાય છે. સમયાંતરે જોડાતા આ પ્રતીકો અને બાબતો રાષ્ટ્રના લોકો માટે સર્વદા આદરણીય બની જતા હોય છે. પછી તે તિરંગો હોય, જન ગન મનનું રાષ્ટ્રીય ગાન હોય કે અશોક સ્તંભ હોય કે પછી વંદે માતરમ હોય. આવા પ્રતીકો અને બાબતોનું રાષ્ટ્ર સન્માન કરે, તેવી સ્વાભાવિક પ્રક્રિયા છે. જ્યારે કોઈ રાષ્ટ્રની અસ્મિતા સાથે, રાષ્ટ્રના ગૌરવ સાથે અને રાષ્ટ્રના અસ્તિત્વ સાથે જોડાયેલી રાષ્ટ્ર અને લોકો દ્વારા માન્યતા પ્રાપ્ત બાબતોનો અનાદર કરે છે, ત્યારે તેવા વ્યક્તિ કે સંગઠનને રાષ્ટ્રદ્રોહી કેમ ન સમજવો જોઈએ? જેવી રીતે ગુલાબમાં ખુશ્બુ પોતાની મેળે પેદા થાય છે. તેવી રીતે જ નાગરિકોમાં રાષ્ટ્રભક્તિ પણ પેદા થવી જોઈએ. રાષ્ટ્રીય અસ્મિતા સાથે જોડાયેલા પ્રતિકોના સન્માન સાથે જ તો નાગરિકોની રાષ્ટ્રભક્તિ જોડાયેલી છે. જે ગુલાબમાં ખુશ્બુ ન હોય, તે ગુલાબને કોણ સુંઘશે? જેઓ પોતાના રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ અને બંધારણનું સન્માન નથી કરતાં, તેમનું સન્માન કોણ કરશે? રાષ્ટ્રીયગાન સમકક્ષ સન્માન પામેલા રાષ્ટ્રગીત વિરુધ્ધ ફતવો જાહેર કરનારા અને તેનું સમર્થન કરનારા લોકોનું કતૃત્વ દેશદ્રોહની શ્રેણીમાં આવે છે અને તેવો પોતે બુધ્ધિદ્રોહીની કક્ષામાં પહોંચે છે.
વંદે માતરમમાં એવું તે શું છે કે તે ગાવામાં કોઈને પણ તકલીફ પડે? બંકિમચંદ્રે જે વંદેમાતરમ 1875માં લખ્યું હતું, તેના માત્ર પહેલા બે પદો જ આપણા રાષ્ટ્રગીતના સ્વરૂપે માન્યતા પામેલા છે. આ બંને પદોમાં એકપણ શબ્દ એવો નથી કે જે ઈસ્લામ કે અન્ય કોઈની વિરુધ્ધમાં લખાયો હોય. ફતવો બહાર પાડનારા લોકોએ વંદે શબ્દના અર્થને જાણવાની કોશિશ કરી હોય, તેવી કોઈ સંભાવના દેખાતી નથી. સંસ્કૃતનો વંદે શબ્દ વંદ ધાતુ પરથી બનેલો છે. જેનો મૂળ અર્થ છે પ્રણામ, નમસ્કાર, સન્માન, પ્રશંસા. કેટલાંક શબ્દકોશોમાં પૂજા-અર્ચના પણ લખેલું છે. પણ સવાલ એ છે કે માતૃભૂમિની પૂજા કેવી રીતે થશે? મંદિર, મસ્જિદ કે અન્ય પૂજા સ્થળ બનાવવામાં આવશે, તો માતૃભૂમિની પૂજા થઈ જશે? લાખો વર્ગ કિલોમીટરમાં પથરાયેલી આ રાષ્ટ્રભૂમિને કોઈપણ વ્યક્તિ મંદિર કે અન્ય પૂજા સ્થાનમાં કેદ કરી શકશે નહીં. હા, તેના પ્રતિક સ્વરૂપને અવશ્ય પોતાની ભક્તિ અને ભાવનાથી આદર આપશે. પણ તે જે-તે વ્યક્તિની શ્રધ્ધાના આપયેલા સ્વરૂપની વાત છે. અહીં માતૃભૂમિની વંદનાનો સીધો-સાદો અર્થ છે કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે શ્રધ્ધા અને સન્માન રાખવા. એવો ક્યો ઈસ્લામી દેશ છે કે જે પોતાની માતૃભૂમિ પ્રત્યે શ્રધ્ધા રાખવાનો વિરોધ કરતો હોય? હજરત મોહમ્મદ પયગંબરે પણ કહ્યું છે કે માતાના પગ તળે સ્વર્ગ હોય છે. ત્યારે સ્વર્ગથી પણ શ્રેષ્ઠ જનની જન્મભૂમિનો અનાદર કરવો પયગંબર મહોમ્મદ સાહેબના ઉપદેશની વિરુધ્ધનું આચરણ નથી, તે ઈસ્લામ વિરુધ્ધનું આચરણ નથી?
માતાનો દરજ્જો એટલો ઉંચો છે કે આપણાં રાષ્ટ્રગીતમાં રાષ્ટ્રભૂમિને માતૃભૂમિ કહેવામાં આવી છે. અફઘાન લોકો પાસેથી માદરે વતન શબ્દ મળ્યો છે. શું તેઓ મુસલમાન નથી? બાંગ્લાદેશના રાષ્ટ્રગીતમાં માતૃભૂમિનો ઉલ્લેખ ચાર વખત આવે છે. શું તમામ બાંગ્લાદેશીઓ કાફિર છે? ઈન્ડોનેશિયા, તુર્કી અને સાઉદી અરેબિયાના રાષ્ટ્રગીતમાં પણ માતૃભૂમિના સૌંદર્ય પર જાન છીડકવામાં આવી છે. શું આ તમામ ઈસ્લામિક રાષ્ટ્રો ઈસ્લામનું ઉલ્લંઘન કરી રહ્યાં છે અને ભારતના મુસ્લિમો વંદે માતરમ ગીતને બિનઈસ્લામિક ગણાવીને તેના વિરુધ્ધ ફતવો જાહેર કરીને ઈસ્લામનું પાલન કરી રહ્યાં છે? જનની જન્મભૂમિને સ્વર્ગથી મહાન ગણાવી છે, તેને ક્યાંય બ્રહ્મથી મહાન ગણાવાઈ નથી. ત્યારે બ્રહ્મ કે અલ્લાહ સાથે સરખામણી કરવી અયોગ્ય બની રહેશે. આને કારણે વંદે માતરમને તૌહીદ(એકશ્વરવાદ) વિરુધ્ધ ઉભું કરવું એક મૂર્ખામીથી વધારે કંઈ જ નથી. હિંદુઓમાં પણ એકેશ્વરવાદીઓ છે, તેમણે પણ ક્યારેય માતૃભૂમિની વંદનામાં તેમના એકેશ્વરવાદનું ઉલ્લંઘન થતું હોવાની વાત કરી નથી. માટે જ વંદે માતરમને તૌહીદ વિરુધ્ધ ઉભું રાખીને તેને ઈસ્લામ વિરોધી ગણાવવું તર્ક સંગત નથી. જ્યાં સુધી વંદે માતરમના ઉર્દૂ તર્જુમાનો સવાલ છે, તો તેમા વંદેનો અર્થ સલામ કે તસ્લીમાત છે. ક્યાય પણ વંદેને ઈબાદત કે પૂજા નથી કહેવાયું. વંદે માતરમનો અંગ્રેજી અનુવાદ કરીએ તો તેમા વંદેને સેલ્યુટના અર્થમાં લેવાયું છે. તેને ક્યાંય પણ વરશિપના અર્થમાં લેવાયું નથી. તેથી જ વંદે માતરમને બુત પરસ્તી સાથે જોડવામાં કોઈ ઔચિત્ય દેખાતું નથી.
દારુલ ઉલુમ દેવબંદ દ્વારા વંદે માતરમ વિરુધ્ધ ફતવાનું સમર્થન કરીને જમિયત ઉલેમા એ હિંદે ફરી એક વખત સાબિત કરી દીધુ છે કે કેટલાંક લોકો ભારતની પંથનિરક્ષતાના તાણા-વાણાંને તારતાર કરવા માટે હજી પણ કાર્યરત છે. આવા લોકો એવા મુદ્દા ઉઠાવી રહ્યાં છે કે જેનું સમાધાન આપણા બંધારણે શોધી કાઢયું છે. વળી કટુ હકીકત એ છે કે મુસ્લિમ નેતૃત્વ દ્વારા વંદે માતરમ સંદર્ભે જે તર્કો રજૂ કરાઈ રહ્યાં છે, તે તર્કોની વકીલાત જ્યારે દેશના વિભાજનની માગણી વખતે મુસ્લિમ લીગે કરી હતી. આ ભાગલાવાદી પરંપરાને હજી પણ ભારતમાં આગળ વધારવામાં આવશે? આવા અધિવેશનમાં પહોંચેલા કેન્દ્રીય ગૃહપ્રધાન પી. ચિદમ્બરમને બાબરી ઢાંચો તૂટયો તે યાદ આવ્યું, પણ વંદે માતરમનો વિરોધ કરનારી જમાતને દેશ તૂટયો તેના સંદર્ભે કંઈપણ કહેવાનું ચિદમ્બરમ ચુકી ગયા હતા. મીડિયામાં ખબર આવી હતી કે વંદે માતરમ વિરુધ્ધના જમિયતના પ્રસ્તાવના મંજૂર થવાના સમયે પી.ચિદમ્બરમ હાજર હતા. જો કે પાછળથી આ સમાચારને રદિયો આપવામાં આવ્યો હતો.
જરા નજર કરો વંદે માતરમના ઈતિહાસ પર. વંદે માતરમનો ઈતિહાસ કોઈ પણ રીતે કલંકિત નથી. જો કે તેને મુસ્લિમ લીગી વિરોધ અને દેવબંદી ફતવાઓથી કલંકિત થવું પડયું છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના આનંદ મઠમાં સામેલ વંદે માતરમની રચના તે ઉપન્યાસની રચના પહેલા એટલે કે 1875માં રચના કરવામાં આવી હતી. જ્યારે બંકિમચંદ્રે આનંદ મઠની રચના 1882માં કરી હતી. પોતાના આવિર્ભાવના ત્રીસ વર્ષ બાદ એટલે કે 7મી ઓગસ્ટ, 1905ના દિવસે પહેલી વાર વંદે માતરમે રાષ્ટ્રમંત્રનું રૂપ લીધું અને બંગ ભંગના વિરોધમાં કોલકત્તાની ગલીઓમાં ગુંજવા માંડયું હતું. 20મી મે, 1906ના દિવસે બોરિસાલમાં વંદે માતરમ લખેલા ઝંડાઓ સાથે વંદે માતરમના ગાન અને ઉદઘોષ સાથે દસ હજાર હિંદુ-મુસ્લિમોનું જૂલુસ નીકળ્યું હતું. બંગ ભંગ વિરુધ્ધના આંદોલન વખતે ખૂન-ખરાબા અને ધરપકડો થઈ, ત્યારે વંદે માતરમે જન જનના કંઠહાર બનીને પ્રેરક બળ પુરું પાડયું હતું. 1920-22ના ખિલાફત આંદોલનમાં ઈસ્લામી કટ્ટરવાદીઓના ફરીથી ઉભરવાને કારણે વિરોધના સૂર પ્રખર બન્યા હતા. તે પહેલા મુસ્લિમ લીગ મંદ સૂરોમાં વંદે માતરમનો વિરોધ કરતી હતી. જો કે કોંગ્રેસના રાષ્ટ્રગાન સ્વરૂપે માન્યતા પ્રાપ્ત વંદે માતરમનો વિરોધ 1923ના કાકીનાડા અદિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ મૌલાના મોહમ્મદ અલીએ મજહબી આધારે વિરોધ કર્યો હતો. તેમ છતાં સંપૂર્ણ વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું. આ પરંપરા 1938ના હરિપુરા કોંગ્રેસ અધિવેશન સુધી ચાલું રહી હતી. મુસ્લિમ લીગના ભાગલાવાદી નેતા મોહમ્મદ અલી ઝીણા કોંગ્રેસમાં હતા, ત્યાં સુધી વંદે માતરમનું ગાન કરતાં હતા. જો કે 1937માં મુસ્લિમ લીગ કોન્ફરન્સમાં ઝીણાએ રાષ્ટ્રીય ઝંડા, વંદે માતરમ અને હિંદીનો વિરોધ કર્યો હતો. તેમનો તર્ક હતો કે ઝંડો, ગીત અને ભાષા ત્રણેય હિંદુઓના પ્રતિક ચિન્હ છે, માટે તે મુસ્લિમો માટે સર્વદા અસ્વીકાર્ય છે. 1937માં કોંગ્રેસે મુસ્લિમોમાં વધી રહેલા વંદે માતરમ વિરોધને ધ્યાનમાં રાખીને સમિતિની રચના કરીને નિષ્કર્ષ આપ્યો કે વંદે માતરમના પહેલા બે છંદોને રાષ્ટ્રીય ગીત સ્વરૂપે સ્વીકારવા. જો કે રિયાયતો અને તેવી જ અન્ય છૂટને કારણે એક દશક જેટલાં ઓછા સમયમાં ઝીણા ઈસ્લામિક દેશ સ્વરૂપે પોતાની મહત્વકાંક્ષા પૂર્ણ કરી શક્યા હતા. આઝાદી બાદ કેટલાંક મુસ્લિમ નેતાઓના વાંધાને ધ્યાનમાં રાખીને વંદે માતરમના પ્રથમ બે છંદોને જ રાષ્ટ્રગીત તરીકે માન્યતા આપીને જન ગન મન સમાન સન્માન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે રાષ્ટ્રગીત તરીકે માન્યતા પ્રાપ્ત વંદે માતરમમાં ભારતની પ્રાકૃતિક સૌંદર્યની વાતથી મજહબી કટ્ટરતા ધરાવતા લોકોના પેટમાં તેલ કેમ રડાય છે? તેમના હ્રદયમાં અન્ય કોઈ બાબત તો રમી નથી રહી ને? તે પણ સંશોધનનો વિષય છે.
વંદે માતરમનો વિરોધ કરનારાઓને ખબર છે કે વંદે માતરમના ગીત ગાતા ગાતા ખુદીરામ બોઝ , મદનલાલ ઢીંગરા અને અશફાક ઉલ્લાખાન જેવા અનેક નામી-અનામી દેશભક્તોએ ફાંસીને માંચડે ચઢીને મોતને વ્હાલું કર્યું હતું. કિશોર વયના ચંદ્રશેખર આઝાદને વંદે માતરમના નારા થકી જ ક્રૂર અંગ્રેજોના કોડા સહન કરવાની શક્તિ મળી હતી. વંદે માતરમના ગાન થકી જ તેઓ અન્ય ક્રાંતિકારી પ્રવૃતિઓને જારી રાખી શકયા હતા. વંદે માતરમ ભારતના સ્વતંત્રતા સંગ્રામનો યુધ્ધ ઘોષ હતો. સંપૂર્ણ વંદે માતરમમાં ભારતમાતાને દુર્ગા કે કાલી સ્વરૂપે દર્શાવવામા આવ્યા છે. પણ તે કવિની અભિવ્યક્તિનું સામર્થ્થ છે કે માતૃભૂમિને તેમણે દુર્ગા સ્વરૂપે કે કાલી સ્વરૂપે દર્શાવી છે. પણ કોઈ કવિ પોતાની પૃષ્ઠભૂમિ પ્રમાણે પોતાની રાષ્ટ્રભૂમિને માતૃભૂમિ કે દુર્ગા સ્વરૂપે સ્થાપીને તેની વંદના ન કરી શકે. વળી આનંદ મઠમાં વિદ્રોહી સ્વતંત્રતાકાંક્ષી સંન્યાસીઓનો જંગ મુસ્લિમ જમીનદાર સામે હતો. તે યોગાનુયોગ છે. વંદે માતરમ ગીત આનંદ મઠની રચના પહેલા 1875માં રચાયું છે. વળી આનંદ મઠના દ્વીતિય સંસ્કરણમાં વિદ્રાહી સ્વતંત્રતાકાંક્ષી સંન્યાસીઓ સામે બ્રિટિશરોને દર્શાવાયા છે. જો કે આના કારણે વિરોધ કરનારા લોકોને કારણે વંદે માતરમના પ્રથમ બે છંદોને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપવામાં આવી છે. જો કે મુસ્લિમ લીગે આવી સમજાવટો છતાં અંત સુધી પોતાનો દુરાગ્રહ છોડયો નથી, પણ પોતાની દુર્બુધ્ધિ અહીં છોડી ગયા છે. આ દુર્બુધ્ધિને આપણા સ્વતંત્ર ભારતની જમિયત ઉલેમા એ હિંદ છાતીએ શા માટે લગાડી રહી છે? જમિયત ઈસ્લામના પંડિતો, વિદ્વાનો અને આલિમોની સંસ્થા છે. તે મુસ્લિમ લીગીઓની જેમ અંગ્રેજોના હાથમાં ખુરશી માટે રમતું રમકડું તો નથી. ત્યારે તેમની પાસે આશા રાખી શકાય કે તેઓ સમગ્ર મામલા પર ફરીથી ખુલીને વિચારે અને મુસ્લિમોને સાચો સંદેશો આપે. તેઓ મુસ્લિમ લીગના ટોટકાઓની લાશનું વહન શા માટે કરી રહ્યાં છે? તેનો મકસદ ઈસ્લામની ખિદમત છે કે મુસ્લિમ લીગના વારિસ બનવાનો છે? વંદે માતરમ પરના નકલી વિવાદના મુદ્દાઓ ક્યારનાય મુસ્લિમ લીગની કબરમાં સુઈ ગયા છે. હવે તેમને જગાડવાનો ફાયદો અને તેની પાછળનું શું ગણિત હોઈ શકે? જો કે પરિસ્થિતિ આઝાદી પહેલા હતી તેટલી હદે ખરાબ નથી. અત્યારે ઘણા મુસ્લિમો જમિયતના વંદે માતરમ વિરોધી પ્રસ્તાવ સામે અવાજ ઉઠાવી રહ્યાં છે. જે ઘણું સૂચક છે. આઝાદી પહેલા મુસ્લિમોના માનસ વિષાક્ત કરીને વંદે માતરમ જેવા મુદ્દાઓ થકી મુસ્લિમ લીગની દેશ વિભાજનની મનસા પૂરી થઈ શકી હતી. પણ લોક માનસને જોતા મુસ્લિમો હવે આઝાદી પહેલાની માનસિકતા ધરાવતા નથી. અહીંના વતન પરસ્ત મુસ્લિમોએ વંદે માતરમ સામે અપાયેલા ફતવા અને તેનું સમર્થન કરનારાઓ સામે અવાજ બુલંદ કર્યો છે. માટે જો કોઈના પણ મુસ્લિમ લીગી ઈરાદાઓ હોય તો તેમણે ચેતવાની જરૂર છે, આ વખતે દેશ તૂટશે નહીં, પણ તેમનો દેશ નિકાલ થશે. આમતો દેશ ભક્તિમાં પણ ભક્તિ શબ્દ આવે છે અને ભક્તિનો અર્થ પૂજા અને આરાધન થાય છે. તો તમે દેશભક્તિ કે દેશભક્ત સરીખા શબ્દો સામે વાંધો ઉઠાવવાની દુર્બુધ્ધિ તો વાપવાના નથી ને? યાદ રાખો દેશ ભક્તો વંદે માતરમનો નિરાદર, રાષ્ટ્રીય અસ્મિતાનો અનાદર છે. જેને કોઈપણ ભારતીય સહન કરશે નહીં.
સોમવાર, 16 નવેમ્બર, 2009
ચીની ડ્રેગનના ખંધાઈ ભરેલા દાવપેચ
ભારતની મોટાભાગની સામરિક સમસ્યાઓ માટે પરોક્ષ કે પ્રત્યક્ષપણે ચીન જવાબદાર છે. આ ચીન 1962 પછી એકાદ બે લશ્કરી અટકચાળાને બાદ કરતાં ઘણો લાંબો સમય સુધી પ્રત્યક્ષપણે શાંત રહ્યું હતું. જો કે હવે એશિયા અને ખાસ કરીને દક્ષિણ એશિયામાં બદલાઈ રહેલી સામરિક પરિસ્થિતિને કારણે વધારે વખત શાંત રહેવા માંગતું નથી. જ્યારથી દક્ષિણ એશિયામાં અમેરિકાના પ્રત્યક્ષ લશ્કરી હસ્તક્ષેપને કારણે અને ભારત સાથે કરવામાં આવેલા અસૈનિક પરમાણુ કરારને કારણે સામરિક સ્થિતિમાં પરિવર્તનની શરૂઆત થઈ છે, ત્યારથી ભારત સામે ડ્રેગને આગ ઓકવાનું તેજ કર્યું છે. પછી તે છેલ્લા બે-ત્રણ વર્ષથી ભારત-ચીન સરહદે લાલસેના દ્વારા થતું અતિક્રમણ હોય, અરુણાચલપ્રદેશની વડાપ્રધાન મનમોહનસિંહની યાત્રા હોય કે દલાઈ લામાની તવાંગ મઠની મુલાકાત હોય. તિબેટને હડપ કરી ગયેલું ચીન હવે અરુણાચલ પ્રદેશ પર પોતાની વક્ર દ્રષ્ટિ કરી રહ્યું છે. છેલ્લા કેટલાંક સમયથી ભારતની સરહદે ચીને સૈનિકી ગતિવિધિઓ વધારી દીધી છે. જેના કારણે ભારતે પણ તેવા પગલાં લેવા પડયા છે. ચીની થિંક ટેન્કે કહ્યું છે કે ચીન થોડો પ્રયત્ન કરે તો ભારતના 30થી વધારે ટુકડા કરી શકે છે. તેના માટે ચીની થિંક ટેન્કે ભારતમાં કાશ્મીર, પૂર્વોત્તર અને તમિલ ક્ષેત્રના અલગતાવાદીઓને મદદ કરવાની ભલામણ કરી છે. ભારતના સંરક્ષણ નિષ્ણાત કેપ્ટન ભરત વર્માએ જણાવ્યું છે કે પોતાની આંતરિક પરિસ્થિતિથી પરેશાન ચીન ભારત પર 2012 સુધીમાં હુમલો કરે તેવી સંભાવના છે. તો 4052 કિલોમીટર લાંબી સરહદો પર બંને તરફની લશ્કરી ગતિવિધિઓ જોઈને લોકો જણાવી રહ્યાં છે કે આવી સૈનિકી હિલચાલ 1962 વખતે પણ ન હતી! જેના કારણે એક વાત સ્પષ્ટ બને છે કે ભારત-ચીન સરહદે પરિસ્થિતિ 1962થી અત્યાર સુધી રહી તેવી સામાન્ય નથી. આ તમામ પરિસ્થિતિઓ યુધ્ધ કે યુધ્ધ જેવી પરિસ્થિતિ પેદા થાય તેવી સંભાવનાઓ દર્શાવી રહી છે.
વળી ભારતે દલાઈ લામાને દેશના સન્માનીય મહેમાન ગણાવીને ધાર્મિક-આધ્યાત્મિક પ્રવૃતિઓની છૂટ આપી છે. જેના અંતર્ગત તેવો તિબેટિયનો અને બૈધ્ધોના દ્વિતિય આસ્થા કેન્દ્ર સમા તવાંગ મઠની મુલાકાતે ગયા છે. જેના પરથી ભારત સરકારે ચીનને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અતૂટ અંગ છે અને ત્યાં દલાઈ લામા પોતાની ધાર્મિક પ્રવૃતિઓ માટે બેરોકટોક જઈ શકે છે. જો કે ભારતના આ પગલાંથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીનની સરકારના નિયંત્રણમાં રહેલા ચીનના મીડિયાએ ભારતને 1962ના યુધ્ધની યાદ અપાવીને ઘણી ખરી-ખોટી સંભળાવી છે. જ્યારે ચીનના વિદેશ મંત્રાલયે કૂટનીતિક રીતે દલાઈ લામાની તવાંગ યાત્રાને ચીન સામેની અલગતાવાદી પ્રવૃતિ ગણાવી છે. ચીનનો દાવો છે કે તવાંગ દક્ષિણ તિબેટનો ભાગ છે અને તે વિવાદાસ્પદ વિસ્તાર હોવાથી ત્યાં આવી યાત્રાઓ માટે પરવાનગી આપવી ન જોઈએ. ચીનના આવા અટકચાળાથી તેની વિસ્તારવાદી માનસિકતા ખુલ્લી પડી રહી છે. સામ્યવાદી ચીનના સંસ્થાપક માઓત્સે તુંગે ચીનના વિસ્તાર સંબંધિત પોતાની વસિયતમાં લખ્યું છે કે તિબેટ એ હાથની હથેળી છે કે જેની પાંચ આંગળીઓ લડાખ, સિક્કિમ, નેપાળ, ભૂટાન અને નેફા(હાલનું અરુણાચાલ પ્રદેશ) છે. આ તમામ વિસ્તારોને આઝાદ કરાવીને ચીનમાં સામેલ કરવા આવશ્યક છે. ચીની નેતૃત્વ પોતાના સર્વોચ્ચ નેતાનું સ્વપ્ન ભૂલી ગયું હશે, તે માનવું બેવકૂફી હશે. જે પ્રકારે ચીન પોતાની સૈન્ય ક્ષમતાઓને મર્યાદા બહાર જઈને વધારી રહ્યું છે, તે ભારત પ્રત્યેના ચીનના આક્રમક વલણને જાણવા માટે પૂરતું છે. ભારતીય ક્ષેત્રોમાં ધૂસણખોરી કરી રહેલા ચીન તરફ ભારતનું વલણ ઉદાસિન છે. ચીનના લશ્કરની નાની-મોટી ઘૂસણખોરી તેની બૃહત્તર રણનીતિનું મહત્વપૂર્ણ પગલું છે. તેમ છતાં ભારત સરકારના પેટનું પાણી હલતું નથી. આ ધૂસણખોરીઓ ચીની આદત હોવાનું માનીને ભારત સરકારે તેને નજરઅંદાજ કરી છે. વળી ભારત ચીનની નારાજગી વ્હોરી લેવામાં માનતું નથી. કારણ કે ન તો ભારતની સૈનિક ક્ષમતા ચીન જેટલી છે અને ન તો ચીનને પાકિસ્તાનની જેમ સક્રિય શત્રુની શ્રેણીમાં મૂકવાની ભારત સરકારની હિંમત છે. ભારત સરકારની નહેરુના જમાનાથી ચાલી આવતી આવી નીતિ અને આપરાધિક ઉપેક્ષાને પરિણામે ભારતે અકસાઈ ચીન ક્ષેત્રનો 43,180 વર્ગ કિલોમીટરનો વિસ્તાર અને તે પહેલા ગુલામ કાશ્મીરનો 5180 વર્ગ કિલોમીટરનો ભાગ ગુમાવ્યો છે. હવે ધીરે ધીરે અરુણાચલ પ્રદેશને ચીન પોતાનું નિશાન બનાવી રહ્યું છે. જેના કારણે હિમાલયન રેન્જમાં ભારતીય અને અન્ય દેશોના વિસ્તારો પર ચીની ડ્રેગનના વિસ્તાવાદની આગ અવિરત સળગી રહી છે.
ચીનની ઉદંડ અને વિસ્તારવાદી માનસિકતા તેની વિકાસ યાત્રામાં પ્રતિબિંબિત થાય છે. 1949માં પછાત અવસ્થામાંથી આજે ચીન વિશ્વભરમાં આર્થિક અને સૈનિકી ક્ષેત્રે પોતાની ધાક ધરાવે છે. એશિયાના મોટા દેશો જાપાન અને ભારતથી વિપરિત ચીને પહેલા આર્થિક શક્તિને વધારવાની જગ્યાએ સૈનિકી ક્ષમતાને વધારવાની પ્રવૃતિઓને પ્રાથમિકતા આપી હતી. 1978માં દેંગ જિયાઓપિંગના આર્થિક આધુનિકીકરણ કાર્યક્રમ પહેલા જ ચીન આંતરમહાદ્વીપીય બેલેસ્ટીક મિસાઈલનું પરીક્ષણ કરી ચૂકયું હતું. ડીએફ-5 નામની તેની મિસાઈલ 12 હજાર કિલોમીટરની મારક ક્ષમતા ધરાવે છે. ચીને આ સાથે થર્મોન્યુક્લિયર હથિયારો વિકસિત કરવામાં પણ સફળતા પ્રાપ્ત કરી હતી. અમર્યાદિત સૈનિકી ક્ષમતા પ્રાપ્ત કરી ચૂકેલા ચીને આર્થિક આધુનિકીકરણ દ્વારા આજે પોતાની અર્થ વ્યવસ્થાને 13 ગણી વધારવામાં સફળતા પ્રાપ્ત કરી છે. જેના કારણે ચીન તકનીકી અને સંશાધન એમ બંને ક્ષેત્રોમાં વૈશ્વિક આર્થિક ખેલાડી બની ચૂક્યું છે. જ્યારે ચીન પછાત હતું અને આંતરિક સમસ્યાઓથી ગ્રસ્ત હતું, ત્યારે 1949માં શિનશિયાંગ અને 1950માં તિબેટને સૈનિકી શક્તિના જોરે ચીનનો ભાગ બનાવ્યા હતા. ચીને 1950માં કોરિયા પર હુમલો કર્યો, 1962માં ભારત પર આક્રમણ કર્યું હતું. એટલું જ નહીં, 1969માં સૈન્ય હુમલાઓ દ્વારા સોવિયત રશિયા સાથે લશ્કરી ટકરાવ ઉભો કર્યો હતો અને 1979માં વિયેતનામ પર હુમલો કર્યો હતો. આર્થિક અને સૈન્ય શક્તિ સંપન્ન ચીન હવે તેના પાડોશીઓ અને ખાસ કરીને ભારત માટે ખતરારૂપ બની ગયું છે.
આવી પરિસ્થિતિમાં ચીન ભારત માટે કૂટનીતિક અને સામરિક મુશ્કેલીઓ ઉભી કરી રહ્યું છે. ચીને થોડા વખત પહેલા કાશ્મીરીઓને સ્ટેપલ વિઝા આપીને કાશ્મીર વિવાદિત ક્ષેત્ર હોવાનો મુદ્દો ઉભો કર્યો હતો. જો કે ભારત સરકારે તેનો જોરદાર વિરોધ કર્યો હોવા છતાં ચીન તેની આવી ગતિવિધિઓ બંધ કરવા માટે રાજી નથી. સાથે ચીને પાકિસ્તાનને ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે યુરેનિયમ અને ટેકનોલોજી પૂરી પાડી હોવાની વાતથી આગળ વધીને મીડિયા રિપોર્ટ જણાવી રહ્યાં છે કે પાકિસ્તાનને ચીને તૈયાર પરમાણુ બોમ્બ જ આપી દીધો છે. ચીન પાકિસ્તાનને નવા અદ્યતન ફાઈટર જેટ પણ આપી રહ્યું છે. આ સિવાય ચીને પાકિસ્તાનને ઘાતક મિસાઈલો પણ આપ્યા છે. ચીન પાકિસ્તાનને સૈનિકી મદદ કરતું રહ્યું છે અને ભારત સાથેની સામરિક જરૂરતને ધ્યાનમાં રાખીને આ પ્રકારની પ્રવૃતિ આગળ પણ ચાલુ રાખશે, તે નિશ્ચિત છે.
ભારતે કમ્યુનિસ્ટ ચીન સાથે પહેલેથી સારા સંબંધો રાખવાનો પ્રયત્ન કર્યો હતો. ભારતે કમ્યુનિસ્ટ ચીનને દુનિયાના વિરોધ છતાં માન્યતા આપી હતી. ચીનને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સભ્ય પદ અપાવવા માટે નહેરુએ વિશેષ પ્રયત્નો કર્યા હતા. ચીનને સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં કાયમી સભ્ય પદ માટે ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વિશેષ પ્રયત્નો કર્યા હતા. જો કે નહેરુના પ્રયત્નોથી મળેલા વીટો પાવરને ચીને અવાર-નવાર ભારત વિરુધ્ધ વાપર્યો છે. ભારત શરૂઆતથી જ ચીને પોતાના સામરિક સહયોગી તરીકે જોતું રહ્યું હતું. ભારતના શરૂઆતના પ્રયત્નોમાં તેની તે મનસા પ્રતિબિંબિત થાય છે. પણ લુચ્ચાઈથી ભરેલા ચીની ડ્રેગનના દિલમાં કંઈક બીજી ગણતરીઓના મંડાણ થયા હતા. ચીનનો વિસ્તારવાદી ચહેરો ત્યારે સામે આવ્યો કે જ્યારે તેણે શિનશિયાંગ અને તિબેટ પર લશ્કરી બળ વાપરીને કબ્જો જમાવ્યો હતો.
તિબેટ પર કબ્જો જમાવીને ચીન સમગ્ર હિમાલયન પટ્ટીના નાના સ્વતંત્ર રાજ્યો અને ભારતીય પ્રદેશોને હડપ કરવાની મનસા ધરાવે છે. ચીનની આ વિસ્તારવાદી ગણતરીમાં કોઈ આડે આવે, તેમ હતું કે છે તો તે ભારત છે. કારણ કે ભારતની વધતી આર્થિક અને સૈનિકી તાકાત ચીન માટે મોટો પડકાર બની શકે તેમ છે. જેના કારણે ભારત તરફથી લંબવવામાં આવેલા મિત્રતાના હાથને ચીને ઠુકરાવ્યો હતો. જો કે ચીનને જ્યાં સુધી પોતાની શક્તિ ભારતનો મુકાબલો કરવા માટે સક્ષમ હોવાની ખાતરી ન થઈ, ત્યાં સુધી તેણે હિંદી-ચીની ભાઈ ભાઈનું નાટક ચાલુ રાખ્યું હતું. જ્યારે ચીનને ભારત પર સામરિક અને લશ્કરી બઢતની ખાતરી થઈ ગઈ તે વખતે જ ચીને ભારત પર 1962માં હુમલો કર્યો હતો. જો કે ત્યાર બાદ તે તેના અન્ય પાડોશી દેશો સાથે યુધ્ધમાં વ્યસ્ત રહ્યું હતું. સાથે વૈશ્વિક સ્તરે પોતાની વિસ્તારવાદી છબી ખુલ્લી પડી ન જાય, તે માટે તે વખતના સંજોગોમાં ચીનને ભારત સાથેનું કોઈપણ લશ્કરી અટકચાળું ભારે પડી શકે તેમ હતું. આવે વખતે ચીનને એક એવા સામરિક સાથીની જરૂર હતી કે જે ભારતને લશ્કરી અને આર્થિક ક્ષેત્રે આગળ વધતું રોકે. ચીનની આ જરૂરિયાત પૂરી કરી શકે તેમ કોઈ હતું તો તે એક માત્ર પાકિસ્તાન હતું.
ભારત વિરોધ પર રચાયેલા પાકિસ્તાન સાથે 1952માં ચીને સામરિક સમજૂતી કરી હતી. જેના કારણે પાકિસ્તાન ચીનનું સામરિક સહયોગી બન્યું. ચીન અને પાકિસ્તાનની સામરિક ધરીએ ભારતને આજ દિન સુધી અકલ્પ્ય નુકસાન પહોંચાડયું છે. 1962માં ચીને ભારત પર આક્રમણ કરીને કેટલોક ભારતીય ભૂભાગ પોતાના કબ્જામાં લઈ લીધો હતો. જો કે ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે તે વખતે જે શાખ હતી, તેના કારણે ચીનને પોતાના વિકાસમાં ભારત વિરોધી પ્રવૃતિઓ અવરોધરૂપ બને તેવી શક્યતા હતી. ચીને આ સંભાવનાઓને જોઈ અને જાણ્યા બાદ પાકિસ્તાનનો ભારત વિરુધ્ધ સામરિક ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. પાકિસ્તાનના તમામ સામરિક અને લશ્કરી પગલાં ભારત વિરોધી હતા. તેમાં હંમેશા પાકિસ્તાનને પોતાના હિતોની પૂર્તિ દેખાતી હતી. પણ હકીકત એ હતી કે પાકિસ્તાનના હિતોની સાથે સાથે ચીન પોતાના ભારત વિરુધ્ધના સામરિક હિતો સાંધી રહ્યું હતું. ચીનની વધી રહેલી લશ્કરી તાકાત અને અદ્યતન ટેકનોલોજી માટે અમેરિકા કરતાં ચીન વધારે પ્રમાણમાં જવાબદાર હતું. પાકિસ્તાનના મિસાઈલ પ્રોગ્રામ હોય કે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ હો.ય કે અન્ય લશ્કરી સહાયતા હોય. ચીને પાકિસ્તાનને તેનાથી બેથી ત્રણ ગણા ભારત સામે લડવાની ક્ષમતા પૂરી પાડી હતી. જો કે તે વખતે પાકિસ્તાનને અમેરિકા અને સોવિયત સંઘના કોલ્ડ વોરનો પણ ફાયદો મળ્યો હતો. પણ સૌથી વધારે ફાયદો ચીનની મદદથી થયો હતો. આ એ સમયગાળો છે કે જ્યારે પાકિસ્તાનમાં નોન સ્ટેટ એકટરની સરખામણીએ આર્મી સ્વરૂપે સ્ટેટ એકટર પ્રભાવી હતા. આવા સમયે મૂર્ખ તાનાશાહોએ ભારત સામે 1965 અને 1971માં યુધ્ધો કર્યા હતા. જેમાં 1971ના યુધ્ધમાં પાકિસ્તાનના ટુકડા થયા હતા. 80ના ઉતરાર્ધમાં પાકિસ્તાનમાં આતંકવાદી જૂથો સ્વરૂપે નોન સ્ટેટ એકટર્સ પણ પાકિસ્તાની આર્મી અને આઈએસઆઈના સહયોગથી પ્રભાવી બનવા લાગ્યા હતા. 1991માં કોલ્ડ વોરના સોવિયત રશિયાના પતન બાદ ખતમ થવાને કારણે પાકિસ્તાન ભારત સામે યુધ્ધ કરવા સુધી જઈ શકે તેમ ન હતું. જો કે ભારતમાં ઉભી થયેલી પરિસ્થિતિઓનો લાભ લઈને પાકિસ્તાને ભારતમાં આતંકવાદની શરૂઆત કરી હતી. પાકિસ્તાને ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓ પોતાના હિતો સાંધવા માટે શરૂ કરી હતી. જો કે પાકિસ્તાનના ભારત સામેના યુધ્ધ અને આતંકવાદી પ્રવૃતિઓથી ચીનના સામરિક લક્ષ્યો સિધ્ધ થતાં હતા.
ચીનનું એકમાત્ર લક્ષ્ય હતું કે ચીનની સરખામણીએ ભારત એશિયા કે વિશ્વમાં ચીનનો જવાબ બની ન શકે. આર્થિક દ્રષ્ટિએ અને સૈનિકી ક્ષેત્રોમાં ચીન કરતાં ભારત કોશો દૂર રહે. આ માટે ચીને પાકિસ્તાનનો ઉપયોગ કર્યો છે. ભારત પાકિસ્તાન સાથેના ત્રણ યુધ્ધ અને આતંકવાદી પ્રવૃતિ તથા કારગિલ કાંડને કારણે આર્થિક પ્રગતિ તરફ પોતાનું ધ્યાન યોગ્ય પ્રમાણમાં કેન્દ્રિત કરી શક્યું ન નથી. યુધ્ધ અને અવિરત આતંકવાદી પ્રવૃતિને કારણે ભારત અદમ્ય પ્રયત્નો છતાં આર્થિક અને વિકાસમાં બહુ મોટી હરણફાળ ભરી શક્યું નથી. ભારતમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી પ્રવૃતિઓ ચાલે તેમાં ચીનને પણ રસ છે. ભારતના ટુકડા કરવાની નીતિ પર ચીન તેની થિંક ટેન્કના સૂચન પહેલા જ કામ કરી રહ્યું છે. ભારતીય ક્ષેત્રોમાં આતંકવાદી પ્રવૃતિ કરી રહેલા જૈશે મહોમ્મદના સરગના અઝહર મસૂદ અને અન્ય બે આતંકવાદીઓ વિરુધ્ધના પ્રસ્તાવનો ટેનકનિકલ કારણોસર ચીને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વિરોધ કર્યો છે. આ પ્રકારે પહેલા પણ કેટલીક પાકિસ્તાન તરફી અને ભારતના હિત વિરોધી પ્રવૃતિઓમાં ચીને ખુલીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. જો કે સોવિયત સંઘના પતન બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ક્ષેત્રોમાં વધી રહેલા આતંકવાદે 9/11 બાદ અમેરિકા અને પશ્ચિમી દેશોનું ધ્યાન ખેંચ્યું, ત્યારે અમેરિકા અને નાટો દળો આ ક્ષેત્રોમાં ઉતરી આવ્યા છે. અમેરિકા પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે, પણ તેની પાછળનું કારણ પાકિસ્તાન સ્ટેટ તરીકે ટકી રહે અને આતંકવાદ સામે લડતું રહે તે છે. જો કે ભવિષ્યની સામરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ભારત સાથે પરમાણુ કરાર કરીને સામરિક સહયોગ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે. જેના કારણે ચીનને પેટમાં દુખ્યું છે અને તે માથુ કૂટી રહ્યું છે. કારણ કે ભારત અને અમેરિકાનો સામરિક સહયોગ વધે, તો તેના સામરિક હિતો ઘવાય તેમ છે. આવા સંજોગોમાં અમેરિકા ભારતને લશ્કરી અને આર્થિક મદદ પોતાની સામરિક જરૂરિયાતો પ્રમાણે કરે તેવી સંભાવના રહેલી છે. તેવા સંજોગોમાં ચીન સામે પાકિસ્તાન સાથે ઉલજેલું રહેલું ભારત એક મોટો પડકાર બની શકે, તેમ છે. અમેરિકાના ક્ષેત્રમાં લશ્કરી હસ્તક્ષેપને કારણે પાકિસ્તાનના સ્ટેટ એકટર્સ માટે ભારત વિરોધી પ્રવૃતિઓમાં સીધા સામેલ થવું હવે અઘરું છે. કારણ કે પાકિસ્તાનના નિયંત્રણ બહાર ગણાતાં તથાકથિત નોન સ્ટેટ એકટર્સ અને તાલિબાન વિરુધ્ધ મોટું લશ્કરી અભિયાન તેમને રોકી રહ્યું છે.
26 નવેમ્બર, 2008ના મુંબઈ હુમલા બાદ પાકિસ્તાન પ્રાયોજિત નોન સ્ટેટ એકટર્સ પર આંતરરાષ્ટ્રીય દબાણને વશ પાકિસ્તાનના સ્ટેટ એકટર્સ જેવા કે આર્મી અને આઈએસઆઈએ નિયંત્રણો લાધવા પડયા છે. જેના કારણે ત્યારથી ઘણાં લાંબા સમય સુધી ભારત પર કોઈ આતંકવાદી હુમલો થયો નથી. જો કે આવા હુમલા માટેની તૈયારીઓ અને શક્યતાઓની ઈન્ટેલીજન્સ બ્રીફ આવતી રહે છે. આવા હુમલા હવે પાકિસ્તાનના નોન સ્ટેટ એકટર્સ હવે ભારતમાં પોતાની ઉપસ્થિતિ દર્જ કરાવવા માટે કરે તેવી સંભાવનાઓ વધારે છે. તેવા સંજોગોમાં જનતાના દબાણ નીચે ભારત સરકાર કોઈ ઠોસ કાર્યવાહી કરવા માટે મજબૂર બને તેવી સંભાવનાઓ વધારે છે. આવા સંજોગોમાં ભારત સાથેના સામરિક લક્ષ્યો સાંધવા માટે ચીન માટે પાકિસ્તાન નકામુ સાબિત થશે. આવા સંજોગોમાં ચીન માટે પોતાના ભારત સામેના સામરિક લક્ષ્યોની પૂર્તિ માટે પોતે જ સામે આવવું પડે તેવી પરિસ્થિતિ છે. ત્યારે હાલમાં અમેરિકાને જવાબ આપવાની ક્ષમતા ધરાવતું ચીન સરહદે અતિક્રમણ અને અરુણાચલ પ્રદેશ પરનો દાવો કરીને એશિયામાં પોતાની ધાક જમાવવા માટે ભારતને એક સામરિક સંદેશ આપી રહ્યું છે. ત્યારે ભારતે કોઈપણ આપરાધિક ઉપેક્ષા કર્યા વગર પોતાની તમામ પ્રકારની તૈયારીઓ રાખવી જરૂરી બની છે.
ચીન સાથે મુકાબલો કરવા માટે બંને દેશો વચ્ચેના શક્તિ અસંતુલનને સમાપ્ત કરવાની પહેલ કરવી પડશે. વિશ્વસનીય આંકડાઓથી સિધ્ધ થાય છે કે ભારતના તત્કાલિન સંરક્ષણ પ્રધાન, વિદેશ પ્રધાન અને ઉચ્ચ સૈન્ય અધિકારીઓ દ્વારા ચીન ભારતનો પહેલો શત્રુ હોવા સંદર્ભે કરાયેલા નિવેદનનો છતાં આપણે આપણી સૈન્ય ક્ષમતા બાબતે ઉપેક્ષા કરી હોવાની વાતની ચાડી ખાય છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી વિશ્વની સૌથી મોટી સેના છે, જેના ત્રીસ લાખ સૈનિકો છે. ચીન પાસે વિશ્વનું સૌથી મોટું સ્ટેન્ડિંગ આર્મી છે. 2009માં ચીનનું સંરક્ષણ બજેટ 70.3 અબજ ડોલર હતું. જ્યારે 2009માં ભારતનું સંરક્ષણ બજેટ 32.7 અબજ ડોલર હતું. સૈન્ય બાબતોના આંકડા જોઈએ, તો ભારત ચીન કરતાં દરેક મામલે પાછળ છે. ચીનનો સાક્ષરતા દર 92 ટકા છે, જ્યારે ભારતનો સાક્ષરતા દર 65 ટકા છે. ભારતની 27.5 ટકા વસ્તી ગરીબી રેખાની નીચે છે, જ્યારે દસ ટકા ચીની લોકો જ ગરીબી રેખાની નીચે છે. ચીનના જીડીપીમાં ઔદ્યોગિક ક્ષેત્રોનું યોગદાન 48.6 ટકા છે, જ્યારે ભારતના જીડીપીમાં ઔદ્યોગિક ક્ષેત્રનું યોગદાન 29 ટકા છે. ચીન પાસે 21.3 ખરબ ડોલરનો વિદેશી મુદ્રા ભંડાર છે, જ્યારે ભારત પાસે 280 અબજનો વિદેશી મુદ્રા ભંડાર છે. ઉપરોક્ત આંકડા દર્શાવે છે કે ચીન પાસે ભારત કરતાં બહેતર સામરિક તાકાત ઉપલબ્ધ છે. આ સમયે જરૂરી છે કે ભારત પોતાની પ્રતિરોધક ક્ષમતામાં ઉલ્લેખનીય વૃદ્ધિ કરે.જો કે 1968માં નેફા બોર્ડર પર અને 1987માં સિક્કિમના ફિંગર પોઈન્ટ પર કરાયેલા ચીની અડપલાંઓનો ભારતીય સેનાએ પૂર્ણ દિલેરીથી માકૂલ જવાબ આપ્યો હતો. ત્યાર બાદ હવે છેલ્લા બે-ત્રણ વર્ષથી ચીને ભારત સામે આક્રમક વલણની શરૂઆત કરી છે. ત્યારે ભારતે પોતાની ક્ષમતા વધારવા સાથે આવા કોઈ જવાબ આપવા માટે પણ તૈયાર રહેવાની જરૂર છે.
એક દાર્શનિકનું કથન છે કે ન્યાયનો પ્રશ્ન ત્યારે ઉદભવે છે કે જ્યારે શક્તિનું સમીકરણ બરાબર હોય. બાકીની પરિસ્થતિઓમાં શક્તિશાળી જ બધું લઈ જાય છે કે જે તે લઈ જઈ શકે છે અને કમજોરને જ ઝુકવું પડે છે. જો આપણે વૈશ્વિક શક્તિ સંતુલનની એક ધુરી બનવું હશે, તો આપણે આપણી રાષ્ટ્રીય શક્તિની પરિધિ વધારવી પડશે અને તેના માટે હંમેશા તૈયાર રહેવું પડશે. માત્ર શક્તિનું પાસું જ એ નિર્ધારિત કરનારું હશે કે આપણા રાષ્ટ્રીય ઉદેશ્યોની પૂર્તિ કેવી રીતે થશે? નિશંકપણે આ યોગ્ય સમય છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય નૈતિકતા, ન્યાય અને શક્તિ જેવા મુદ્દાઓ પર નવેસરથી ચર્ચા આરંભ થવી જોઈએ. આપણે સ્વીકાર કરવું પડશે કે આંતરરાષ્ટ્રીય નૈતિકતા સૈન્ય શક્તિના સહારા વગર કાયમ રહ શકે, તેવી બાબાત છે. ત્યારે ભારતે શાંતિ માટે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ, પણ 1962ની જેમ સામરિક બાબતોમાં કૂટનીતિ પર જ આધાર ન રાખવો જોઈએ. આપણે સૈન્ય શક્તિને વધારવા માટે અને આપણા સામરિક લક્ષ્યોને પર પાડવા માટે પૂરતું મહત્વ આપવું જોઈએ. આ માટે દીર્ધકાલિક, સ્થિર અને એકનિષ્ઠ સૈનિક નીતિ બનાવવી જોઈએ અને ભારતીય રાજકારણના ગેરરાષ્ટ્રીય, આત્મમુગ્ધ, વિલાસી ચરિત્રને છેહ આપવો જોઈએ.
વળી ભારતે દલાઈ લામાને દેશના સન્માનીય મહેમાન ગણાવીને ધાર્મિક-આધ્યાત્મિક પ્રવૃતિઓની છૂટ આપી છે. જેના અંતર્ગત તેવો તિબેટિયનો અને બૈધ્ધોના દ્વિતિય આસ્થા કેન્દ્ર સમા તવાંગ મઠની મુલાકાતે ગયા છે. જેના પરથી ભારત સરકારે ચીનને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અતૂટ અંગ છે અને ત્યાં દલાઈ લામા પોતાની ધાર્મિક પ્રવૃતિઓ માટે બેરોકટોક જઈ શકે છે. જો કે ભારતના આ પગલાંથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીનની સરકારના નિયંત્રણમાં રહેલા ચીનના મીડિયાએ ભારતને 1962ના યુધ્ધની યાદ અપાવીને ઘણી ખરી-ખોટી સંભળાવી છે. જ્યારે ચીનના વિદેશ મંત્રાલયે કૂટનીતિક રીતે દલાઈ લામાની તવાંગ યાત્રાને ચીન સામેની અલગતાવાદી પ્રવૃતિ ગણાવી છે. ચીનનો દાવો છે કે તવાંગ દક્ષિણ તિબેટનો ભાગ છે અને તે વિવાદાસ્પદ વિસ્તાર હોવાથી ત્યાં આવી યાત્રાઓ માટે પરવાનગી આપવી ન જોઈએ. ચીનના આવા અટકચાળાથી તેની વિસ્તારવાદી માનસિકતા ખુલ્લી પડી રહી છે. સામ્યવાદી ચીનના સંસ્થાપક માઓત્સે તુંગે ચીનના વિસ્તાર સંબંધિત પોતાની વસિયતમાં લખ્યું છે કે તિબેટ એ હાથની હથેળી છે કે જેની પાંચ આંગળીઓ લડાખ, સિક્કિમ, નેપાળ, ભૂટાન અને નેફા(હાલનું અરુણાચાલ પ્રદેશ) છે. આ તમામ વિસ્તારોને આઝાદ કરાવીને ચીનમાં સામેલ કરવા આવશ્યક છે. ચીની નેતૃત્વ પોતાના સર્વોચ્ચ નેતાનું સ્વપ્ન ભૂલી ગયું હશે, તે માનવું બેવકૂફી હશે. જે પ્રકારે ચીન પોતાની સૈન્ય ક્ષમતાઓને મર્યાદા બહાર જઈને વધારી રહ્યું છે, તે ભારત પ્રત્યેના ચીનના આક્રમક વલણને જાણવા માટે પૂરતું છે. ભારતીય ક્ષેત્રોમાં ધૂસણખોરી કરી રહેલા ચીન તરફ ભારતનું વલણ ઉદાસિન છે. ચીનના લશ્કરની નાની-મોટી ઘૂસણખોરી તેની બૃહત્તર રણનીતિનું મહત્વપૂર્ણ પગલું છે. તેમ છતાં ભારત સરકારના પેટનું પાણી હલતું નથી. આ ધૂસણખોરીઓ ચીની આદત હોવાનું માનીને ભારત સરકારે તેને નજરઅંદાજ કરી છે. વળી ભારત ચીનની નારાજગી વ્હોરી લેવામાં માનતું નથી. કારણ કે ન તો ભારતની સૈનિક ક્ષમતા ચીન જેટલી છે અને ન તો ચીનને પાકિસ્તાનની જેમ સક્રિય શત્રુની શ્રેણીમાં મૂકવાની ભારત સરકારની હિંમત છે. ભારત સરકારની નહેરુના જમાનાથી ચાલી આવતી આવી નીતિ અને આપરાધિક ઉપેક્ષાને પરિણામે ભારતે અકસાઈ ચીન ક્ષેત્રનો 43,180 વર્ગ કિલોમીટરનો વિસ્તાર અને તે પહેલા ગુલામ કાશ્મીરનો 5180 વર્ગ કિલોમીટરનો ભાગ ગુમાવ્યો છે. હવે ધીરે ધીરે અરુણાચલ પ્રદેશને ચીન પોતાનું નિશાન બનાવી રહ્યું છે. જેના કારણે હિમાલયન રેન્જમાં ભારતીય અને અન્ય દેશોના વિસ્તારો પર ચીની ડ્રેગનના વિસ્તાવાદની આગ અવિરત સળગી રહી છે.
ચીનની ઉદંડ અને વિસ્તારવાદી માનસિકતા તેની વિકાસ યાત્રામાં પ્રતિબિંબિત થાય છે. 1949માં પછાત અવસ્થામાંથી આજે ચીન વિશ્વભરમાં આર્થિક અને સૈનિકી ક્ષેત્રે પોતાની ધાક ધરાવે છે. એશિયાના મોટા દેશો જાપાન અને ભારતથી વિપરિત ચીને પહેલા આર્થિક શક્તિને વધારવાની જગ્યાએ સૈનિકી ક્ષમતાને વધારવાની પ્રવૃતિઓને પ્રાથમિકતા આપી હતી. 1978માં દેંગ જિયાઓપિંગના આર્થિક આધુનિકીકરણ કાર્યક્રમ પહેલા જ ચીન આંતરમહાદ્વીપીય બેલેસ્ટીક મિસાઈલનું પરીક્ષણ કરી ચૂકયું હતું. ડીએફ-5 નામની તેની મિસાઈલ 12 હજાર કિલોમીટરની મારક ક્ષમતા ધરાવે છે. ચીને આ સાથે થર્મોન્યુક્લિયર હથિયારો વિકસિત કરવામાં પણ સફળતા પ્રાપ્ત કરી હતી. અમર્યાદિત સૈનિકી ક્ષમતા પ્રાપ્ત કરી ચૂકેલા ચીને આર્થિક આધુનિકીકરણ દ્વારા આજે પોતાની અર્થ વ્યવસ્થાને 13 ગણી વધારવામાં સફળતા પ્રાપ્ત કરી છે. જેના કારણે ચીન તકનીકી અને સંશાધન એમ બંને ક્ષેત્રોમાં વૈશ્વિક આર્થિક ખેલાડી બની ચૂક્યું છે. જ્યારે ચીન પછાત હતું અને આંતરિક સમસ્યાઓથી ગ્રસ્ત હતું, ત્યારે 1949માં શિનશિયાંગ અને 1950માં તિબેટને સૈનિકી શક્તિના જોરે ચીનનો ભાગ બનાવ્યા હતા. ચીને 1950માં કોરિયા પર હુમલો કર્યો, 1962માં ભારત પર આક્રમણ કર્યું હતું. એટલું જ નહીં, 1969માં સૈન્ય હુમલાઓ દ્વારા સોવિયત રશિયા સાથે લશ્કરી ટકરાવ ઉભો કર્યો હતો અને 1979માં વિયેતનામ પર હુમલો કર્યો હતો. આર્થિક અને સૈન્ય શક્તિ સંપન્ન ચીન હવે તેના પાડોશીઓ અને ખાસ કરીને ભારત માટે ખતરારૂપ બની ગયું છે.
આવી પરિસ્થિતિમાં ચીન ભારત માટે કૂટનીતિક અને સામરિક મુશ્કેલીઓ ઉભી કરી રહ્યું છે. ચીને થોડા વખત પહેલા કાશ્મીરીઓને સ્ટેપલ વિઝા આપીને કાશ્મીર વિવાદિત ક્ષેત્ર હોવાનો મુદ્દો ઉભો કર્યો હતો. જો કે ભારત સરકારે તેનો જોરદાર વિરોધ કર્યો હોવા છતાં ચીન તેની આવી ગતિવિધિઓ બંધ કરવા માટે રાજી નથી. સાથે ચીને પાકિસ્તાનને ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે યુરેનિયમ અને ટેકનોલોજી પૂરી પાડી હોવાની વાતથી આગળ વધીને મીડિયા રિપોર્ટ જણાવી રહ્યાં છે કે પાકિસ્તાનને ચીને તૈયાર પરમાણુ બોમ્બ જ આપી દીધો છે. ચીન પાકિસ્તાનને નવા અદ્યતન ફાઈટર જેટ પણ આપી રહ્યું છે. આ સિવાય ચીને પાકિસ્તાનને ઘાતક મિસાઈલો પણ આપ્યા છે. ચીન પાકિસ્તાનને સૈનિકી મદદ કરતું રહ્યું છે અને ભારત સાથેની સામરિક જરૂરતને ધ્યાનમાં રાખીને આ પ્રકારની પ્રવૃતિ આગળ પણ ચાલુ રાખશે, તે નિશ્ચિત છે.
ભારતે કમ્યુનિસ્ટ ચીન સાથે પહેલેથી સારા સંબંધો રાખવાનો પ્રયત્ન કર્યો હતો. ભારતે કમ્યુનિસ્ટ ચીનને દુનિયાના વિરોધ છતાં માન્યતા આપી હતી. ચીનને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સભ્ય પદ અપાવવા માટે નહેરુએ વિશેષ પ્રયત્નો કર્યા હતા. ચીનને સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં કાયમી સભ્ય પદ માટે ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ વિશેષ પ્રયત્નો કર્યા હતા. જો કે નહેરુના પ્રયત્નોથી મળેલા વીટો પાવરને ચીને અવાર-નવાર ભારત વિરુધ્ધ વાપર્યો છે. ભારત શરૂઆતથી જ ચીને પોતાના સામરિક સહયોગી તરીકે જોતું રહ્યું હતું. ભારતના શરૂઆતના પ્રયત્નોમાં તેની તે મનસા પ્રતિબિંબિત થાય છે. પણ લુચ્ચાઈથી ભરેલા ચીની ડ્રેગનના દિલમાં કંઈક બીજી ગણતરીઓના મંડાણ થયા હતા. ચીનનો વિસ્તારવાદી ચહેરો ત્યારે સામે આવ્યો કે જ્યારે તેણે શિનશિયાંગ અને તિબેટ પર લશ્કરી બળ વાપરીને કબ્જો જમાવ્યો હતો.
તિબેટ પર કબ્જો જમાવીને ચીન સમગ્ર હિમાલયન પટ્ટીના નાના સ્વતંત્ર રાજ્યો અને ભારતીય પ્રદેશોને હડપ કરવાની મનસા ધરાવે છે. ચીનની આ વિસ્તારવાદી ગણતરીમાં કોઈ આડે આવે, તેમ હતું કે છે તો તે ભારત છે. કારણ કે ભારતની વધતી આર્થિક અને સૈનિકી તાકાત ચીન માટે મોટો પડકાર બની શકે તેમ છે. જેના કારણે ભારત તરફથી લંબવવામાં આવેલા મિત્રતાના હાથને ચીને ઠુકરાવ્યો હતો. જો કે ચીનને જ્યાં સુધી પોતાની શક્તિ ભારતનો મુકાબલો કરવા માટે સક્ષમ હોવાની ખાતરી ન થઈ, ત્યાં સુધી તેણે હિંદી-ચીની ભાઈ ભાઈનું નાટક ચાલુ રાખ્યું હતું. જ્યારે ચીનને ભારત પર સામરિક અને લશ્કરી બઢતની ખાતરી થઈ ગઈ તે વખતે જ ચીને ભારત પર 1962માં હુમલો કર્યો હતો. જો કે ત્યાર બાદ તે તેના અન્ય પાડોશી દેશો સાથે યુધ્ધમાં વ્યસ્ત રહ્યું હતું. સાથે વૈશ્વિક સ્તરે પોતાની વિસ્તારવાદી છબી ખુલ્લી પડી ન જાય, તે માટે તે વખતના સંજોગોમાં ચીનને ભારત સાથેનું કોઈપણ લશ્કરી અટકચાળું ભારે પડી શકે તેમ હતું. આવે વખતે ચીનને એક એવા સામરિક સાથીની જરૂર હતી કે જે ભારતને લશ્કરી અને આર્થિક ક્ષેત્રે આગળ વધતું રોકે. ચીનની આ જરૂરિયાત પૂરી કરી શકે તેમ કોઈ હતું તો તે એક માત્ર પાકિસ્તાન હતું.
ભારત વિરોધ પર રચાયેલા પાકિસ્તાન સાથે 1952માં ચીને સામરિક સમજૂતી કરી હતી. જેના કારણે પાકિસ્તાન ચીનનું સામરિક સહયોગી બન્યું. ચીન અને પાકિસ્તાનની સામરિક ધરીએ ભારતને આજ દિન સુધી અકલ્પ્ય નુકસાન પહોંચાડયું છે. 1962માં ચીને ભારત પર આક્રમણ કરીને કેટલોક ભારતીય ભૂભાગ પોતાના કબ્જામાં લઈ લીધો હતો. જો કે ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે તે વખતે જે શાખ હતી, તેના કારણે ચીનને પોતાના વિકાસમાં ભારત વિરોધી પ્રવૃતિઓ અવરોધરૂપ બને તેવી શક્યતા હતી. ચીને આ સંભાવનાઓને જોઈ અને જાણ્યા બાદ પાકિસ્તાનનો ભારત વિરુધ્ધ સામરિક ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. પાકિસ્તાનના તમામ સામરિક અને લશ્કરી પગલાં ભારત વિરોધી હતા. તેમાં હંમેશા પાકિસ્તાનને પોતાના હિતોની પૂર્તિ દેખાતી હતી. પણ હકીકત એ હતી કે પાકિસ્તાનના હિતોની સાથે સાથે ચીન પોતાના ભારત વિરુધ્ધના સામરિક હિતો સાંધી રહ્યું હતું. ચીનની વધી રહેલી લશ્કરી તાકાત અને અદ્યતન ટેકનોલોજી માટે અમેરિકા કરતાં ચીન વધારે પ્રમાણમાં જવાબદાર હતું. પાકિસ્તાનના મિસાઈલ પ્રોગ્રામ હોય કે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ હો.ય કે અન્ય લશ્કરી સહાયતા હોય. ચીને પાકિસ્તાનને તેનાથી બેથી ત્રણ ગણા ભારત સામે લડવાની ક્ષમતા પૂરી પાડી હતી. જો કે તે વખતે પાકિસ્તાનને અમેરિકા અને સોવિયત સંઘના કોલ્ડ વોરનો પણ ફાયદો મળ્યો હતો. પણ સૌથી વધારે ફાયદો ચીનની મદદથી થયો હતો. આ એ સમયગાળો છે કે જ્યારે પાકિસ્તાનમાં નોન સ્ટેટ એકટરની સરખામણીએ આર્મી સ્વરૂપે સ્ટેટ એકટર પ્રભાવી હતા. આવા સમયે મૂર્ખ તાનાશાહોએ ભારત સામે 1965 અને 1971માં યુધ્ધો કર્યા હતા. જેમાં 1971ના યુધ્ધમાં પાકિસ્તાનના ટુકડા થયા હતા. 80ના ઉતરાર્ધમાં પાકિસ્તાનમાં આતંકવાદી જૂથો સ્વરૂપે નોન સ્ટેટ એકટર્સ પણ પાકિસ્તાની આર્મી અને આઈએસઆઈના સહયોગથી પ્રભાવી બનવા લાગ્યા હતા. 1991માં કોલ્ડ વોરના સોવિયત રશિયાના પતન બાદ ખતમ થવાને કારણે પાકિસ્તાન ભારત સામે યુધ્ધ કરવા સુધી જઈ શકે તેમ ન હતું. જો કે ભારતમાં ઉભી થયેલી પરિસ્થિતિઓનો લાભ લઈને પાકિસ્તાને ભારતમાં આતંકવાદની શરૂઆત કરી હતી. પાકિસ્તાને ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓ પોતાના હિતો સાંધવા માટે શરૂ કરી હતી. જો કે પાકિસ્તાનના ભારત સામેના યુધ્ધ અને આતંકવાદી પ્રવૃતિઓથી ચીનના સામરિક લક્ષ્યો સિધ્ધ થતાં હતા.
ચીનનું એકમાત્ર લક્ષ્ય હતું કે ચીનની સરખામણીએ ભારત એશિયા કે વિશ્વમાં ચીનનો જવાબ બની ન શકે. આર્થિક દ્રષ્ટિએ અને સૈનિકી ક્ષેત્રોમાં ચીન કરતાં ભારત કોશો દૂર રહે. આ માટે ચીને પાકિસ્તાનનો ઉપયોગ કર્યો છે. ભારત પાકિસ્તાન સાથેના ત્રણ યુધ્ધ અને આતંકવાદી પ્રવૃતિ તથા કારગિલ કાંડને કારણે આર્થિક પ્રગતિ તરફ પોતાનું ધ્યાન યોગ્ય પ્રમાણમાં કેન્દ્રિત કરી શક્યું ન નથી. યુધ્ધ અને અવિરત આતંકવાદી પ્રવૃતિને કારણે ભારત અદમ્ય પ્રયત્નો છતાં આર્થિક અને વિકાસમાં બહુ મોટી હરણફાળ ભરી શક્યું નથી. ભારતમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી પ્રવૃતિઓ ચાલે તેમાં ચીનને પણ રસ છે. ભારતના ટુકડા કરવાની નીતિ પર ચીન તેની થિંક ટેન્કના સૂચન પહેલા જ કામ કરી રહ્યું છે. ભારતીય ક્ષેત્રોમાં આતંકવાદી પ્રવૃતિ કરી રહેલા જૈશે મહોમ્મદના સરગના અઝહર મસૂદ અને અન્ય બે આતંકવાદીઓ વિરુધ્ધના પ્રસ્તાવનો ટેનકનિકલ કારણોસર ચીને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વિરોધ કર્યો છે. આ પ્રકારે પહેલા પણ કેટલીક પાકિસ્તાન તરફી અને ભારતના હિત વિરોધી પ્રવૃતિઓમાં ચીને ખુલીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. જો કે સોવિયત સંઘના પતન બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ક્ષેત્રોમાં વધી રહેલા આતંકવાદે 9/11 બાદ અમેરિકા અને પશ્ચિમી દેશોનું ધ્યાન ખેંચ્યું, ત્યારે અમેરિકા અને નાટો દળો આ ક્ષેત્રોમાં ઉતરી આવ્યા છે. અમેરિકા પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે, પણ તેની પાછળનું કારણ પાકિસ્તાન સ્ટેટ તરીકે ટકી રહે અને આતંકવાદ સામે લડતું રહે તે છે. જો કે ભવિષ્યની સામરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ભારત સાથે પરમાણુ કરાર કરીને સામરિક સહયોગ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે. જેના કારણે ચીનને પેટમાં દુખ્યું છે અને તે માથુ કૂટી રહ્યું છે. કારણ કે ભારત અને અમેરિકાનો સામરિક સહયોગ વધે, તો તેના સામરિક હિતો ઘવાય તેમ છે. આવા સંજોગોમાં અમેરિકા ભારતને લશ્કરી અને આર્થિક મદદ પોતાની સામરિક જરૂરિયાતો પ્રમાણે કરે તેવી સંભાવના રહેલી છે. તેવા સંજોગોમાં ચીન સામે પાકિસ્તાન સાથે ઉલજેલું રહેલું ભારત એક મોટો પડકાર બની શકે, તેમ છે. અમેરિકાના ક્ષેત્રમાં લશ્કરી હસ્તક્ષેપને કારણે પાકિસ્તાનના સ્ટેટ એકટર્સ માટે ભારત વિરોધી પ્રવૃતિઓમાં સીધા સામેલ થવું હવે અઘરું છે. કારણ કે પાકિસ્તાનના નિયંત્રણ બહાર ગણાતાં તથાકથિત નોન સ્ટેટ એકટર્સ અને તાલિબાન વિરુધ્ધ મોટું લશ્કરી અભિયાન તેમને રોકી રહ્યું છે.
26 નવેમ્બર, 2008ના મુંબઈ હુમલા બાદ પાકિસ્તાન પ્રાયોજિત નોન સ્ટેટ એકટર્સ પર આંતરરાષ્ટ્રીય દબાણને વશ પાકિસ્તાનના સ્ટેટ એકટર્સ જેવા કે આર્મી અને આઈએસઆઈએ નિયંત્રણો લાધવા પડયા છે. જેના કારણે ત્યારથી ઘણાં લાંબા સમય સુધી ભારત પર કોઈ આતંકવાદી હુમલો થયો નથી. જો કે આવા હુમલા માટેની તૈયારીઓ અને શક્યતાઓની ઈન્ટેલીજન્સ બ્રીફ આવતી રહે છે. આવા હુમલા હવે પાકિસ્તાનના નોન સ્ટેટ એકટર્સ હવે ભારતમાં પોતાની ઉપસ્થિતિ દર્જ કરાવવા માટે કરે તેવી સંભાવનાઓ વધારે છે. તેવા સંજોગોમાં જનતાના દબાણ નીચે ભારત સરકાર કોઈ ઠોસ કાર્યવાહી કરવા માટે મજબૂર બને તેવી સંભાવનાઓ વધારે છે. આવા સંજોગોમાં ભારત સાથેના સામરિક લક્ષ્યો સાંધવા માટે ચીન માટે પાકિસ્તાન નકામુ સાબિત થશે. આવા સંજોગોમાં ચીન માટે પોતાના ભારત સામેના સામરિક લક્ષ્યોની પૂર્તિ માટે પોતે જ સામે આવવું પડે તેવી પરિસ્થિતિ છે. ત્યારે હાલમાં અમેરિકાને જવાબ આપવાની ક્ષમતા ધરાવતું ચીન સરહદે અતિક્રમણ અને અરુણાચલ પ્રદેશ પરનો દાવો કરીને એશિયામાં પોતાની ધાક જમાવવા માટે ભારતને એક સામરિક સંદેશ આપી રહ્યું છે. ત્યારે ભારતે કોઈપણ આપરાધિક ઉપેક્ષા કર્યા વગર પોતાની તમામ પ્રકારની તૈયારીઓ રાખવી જરૂરી બની છે.
ચીન સાથે મુકાબલો કરવા માટે બંને દેશો વચ્ચેના શક્તિ અસંતુલનને સમાપ્ત કરવાની પહેલ કરવી પડશે. વિશ્વસનીય આંકડાઓથી સિધ્ધ થાય છે કે ભારતના તત્કાલિન સંરક્ષણ પ્રધાન, વિદેશ પ્રધાન અને ઉચ્ચ સૈન્ય અધિકારીઓ દ્વારા ચીન ભારતનો પહેલો શત્રુ હોવા સંદર્ભે કરાયેલા નિવેદનનો છતાં આપણે આપણી સૈન્ય ક્ષમતા બાબતે ઉપેક્ષા કરી હોવાની વાતની ચાડી ખાય છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી વિશ્વની સૌથી મોટી સેના છે, જેના ત્રીસ લાખ સૈનિકો છે. ચીન પાસે વિશ્વનું સૌથી મોટું સ્ટેન્ડિંગ આર્મી છે. 2009માં ચીનનું સંરક્ષણ બજેટ 70.3 અબજ ડોલર હતું. જ્યારે 2009માં ભારતનું સંરક્ષણ બજેટ 32.7 અબજ ડોલર હતું. સૈન્ય બાબતોના આંકડા જોઈએ, તો ભારત ચીન કરતાં દરેક મામલે પાછળ છે. ચીનનો સાક્ષરતા દર 92 ટકા છે, જ્યારે ભારતનો સાક્ષરતા દર 65 ટકા છે. ભારતની 27.5 ટકા વસ્તી ગરીબી રેખાની નીચે છે, જ્યારે દસ ટકા ચીની લોકો જ ગરીબી રેખાની નીચે છે. ચીનના જીડીપીમાં ઔદ્યોગિક ક્ષેત્રોનું યોગદાન 48.6 ટકા છે, જ્યારે ભારતના જીડીપીમાં ઔદ્યોગિક ક્ષેત્રનું યોગદાન 29 ટકા છે. ચીન પાસે 21.3 ખરબ ડોલરનો વિદેશી મુદ્રા ભંડાર છે, જ્યારે ભારત પાસે 280 અબજનો વિદેશી મુદ્રા ભંડાર છે. ઉપરોક્ત આંકડા દર્શાવે છે કે ચીન પાસે ભારત કરતાં બહેતર સામરિક તાકાત ઉપલબ્ધ છે. આ સમયે જરૂરી છે કે ભારત પોતાની પ્રતિરોધક ક્ષમતામાં ઉલ્લેખનીય વૃદ્ધિ કરે.જો કે 1968માં નેફા બોર્ડર પર અને 1987માં સિક્કિમના ફિંગર પોઈન્ટ પર કરાયેલા ચીની અડપલાંઓનો ભારતીય સેનાએ પૂર્ણ દિલેરીથી માકૂલ જવાબ આપ્યો હતો. ત્યાર બાદ હવે છેલ્લા બે-ત્રણ વર્ષથી ચીને ભારત સામે આક્રમક વલણની શરૂઆત કરી છે. ત્યારે ભારતે પોતાની ક્ષમતા વધારવા સાથે આવા કોઈ જવાબ આપવા માટે પણ તૈયાર રહેવાની જરૂર છે.
એક દાર્શનિકનું કથન છે કે ન્યાયનો પ્રશ્ન ત્યારે ઉદભવે છે કે જ્યારે શક્તિનું સમીકરણ બરાબર હોય. બાકીની પરિસ્થતિઓમાં શક્તિશાળી જ બધું લઈ જાય છે કે જે તે લઈ જઈ શકે છે અને કમજોરને જ ઝુકવું પડે છે. જો આપણે વૈશ્વિક શક્તિ સંતુલનની એક ધુરી બનવું હશે, તો આપણે આપણી રાષ્ટ્રીય શક્તિની પરિધિ વધારવી પડશે અને તેના માટે હંમેશા તૈયાર રહેવું પડશે. માત્ર શક્તિનું પાસું જ એ નિર્ધારિત કરનારું હશે કે આપણા રાષ્ટ્રીય ઉદેશ્યોની પૂર્તિ કેવી રીતે થશે? નિશંકપણે આ યોગ્ય સમય છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય નૈતિકતા, ન્યાય અને શક્તિ જેવા મુદ્દાઓ પર નવેસરથી ચર્ચા આરંભ થવી જોઈએ. આપણે સ્વીકાર કરવું પડશે કે આંતરરાષ્ટ્રીય નૈતિકતા સૈન્ય શક્તિના સહારા વગર કાયમ રહ શકે, તેવી બાબાત છે. ત્યારે ભારતે શાંતિ માટે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ, પણ 1962ની જેમ સામરિક બાબતોમાં કૂટનીતિ પર જ આધાર ન રાખવો જોઈએ. આપણે સૈન્ય શક્તિને વધારવા માટે અને આપણા સામરિક લક્ષ્યોને પર પાડવા માટે પૂરતું મહત્વ આપવું જોઈએ. આ માટે દીર્ધકાલિક, સ્થિર અને એકનિષ્ઠ સૈનિક નીતિ બનાવવી જોઈએ અને ભારતીય રાજકારણના ગેરરાષ્ટ્રીય, આત્મમુગ્ધ, વિલાસી ચરિત્રને છેહ આપવો જોઈએ.
લેબલ્સ:
1962,
અરુણાચલપ્રદેશ,
ચીન,
દક્ષિણ એશિયા,
ભારત
શુક્રવાર, 30 ઑક્ટોબર, 2009
યુવતીઓ સાવધાન :ભારતમાં લવ જેહાદ
ઈસ્લામિક આતંકવાદીઓ ઈસ્લામની જેહાદની વિભાવનાથી દુનિયાભરમાં હિંસાચાર અને આતંક ફેલાવી રહ્યાં છે. ભારત શરૂઆતથી જ ઈસ્લામિક કટ્ટરપંથીઓના નિશાના પર રહેલું છે. ભારતમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓ ત્રણ પ્રકારે કાર્યરત છે-(1) ભારતીય મુસ્લિમોને ઉદ્દામવાદી બનાવવા, તેના માટે ઈન્ડિયન મીડિયા, કેબલ ટીવી દ્વારા ભારતીય મુસ્લિમોને પાકિસ્તાની પ્રોપાગંડા દર્શાવવા (2) હિંદુ ફેબ્રિકને તોડવાના ગુપ્ત એજન્ડા પર કામ કરવું. જેમાં હિંદુ યુવતીઓને પ્રેમના જાળમાં ફસાવીને ધર્માંતરણ કર્યા બાદ લગ્ન કરવા. આવી યુવતીઓને ખાડી દેશો અને અન્ય મુસ્લિમ દેશોમાં મોકલવી. (3) લવ જેહાદ, આ પ્રકાર બીજા પ્રકાર જેવો જ છે, પણ તેનાથી વધારે તાત્કાલિક, વિષાક્ત અને ભયંકર છે. જેમાં બિન મુસ્લિમ યુવતી કે જેમાં હિંદુ યુવતીઓ વધારે પ્રમાણમાં હોય છે, તેમને મુસ્લિમ યુવકો વ્યવસ્થિત ષડ્યંત્રમાં ફસાવીને જેહાદ માટે તૈયાર કરી રહ્યાં છે. આની પાછળનો ઈરાદો યુવતીઓને આતંકવાદી કે આત્મધાતી બોમ્બર બનાવવા સુધીનો ભયંકર હોય છે. મુસ્લિમ લફંગાઓ દ્વારા ફસાવાયેલી હિંદુ અને ખ્રિસ્તી યુવતીઓને લવ બોમ્બ તરીકે ઓળખવામાં આવે છે.
જેહાદી માનસિકતાથી ગ્રસિત મુસ્લિમ સંગઠનોએ ભારતના સામાજિક તાણાંવાણાને તોડવા માટે વ્યવસ્થિત ષડ્યંત્ર નીચે લવ જેહાદ નામની જેહાદ ચાલુ કરી છે. આમ તો પ્રેમ વ્યક્તિગત અને પ્રાથમિક અભિવ્યક્તિ છે. પણ આ અભિવ્યક્તિને પ્રાથમિક અને વ્યક્તિગત ન રહેવા દઈને ધાર્મિક અને સામાજિક હિતો સાથે પાન ઈસ્લામિક જેવા આંતરરાષ્ટ્રીય ષડ્યંત્રને પાર પાડવાના ઉદેશ્ય સાથે મુસ્લિમ સંગઠનો કામ કરી રહ્યાં છે. જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યો કેરળ અને કર્ણાટકમાં સામાજિક ભૂકંપ જેવી પરિસ્થિતિ છે. કેરળ હાઈકોર્ટે મામલાની ગંભીરતાને પારખીને તેમા પોલીસ તપાસના આદેશ આપ્યા છે. લવ જેહાદની ઘટનાઓ મધ્ય-પૂર્વ કે પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં ઘટિત થતી નથી, પણ આશ્ચર્ય વચ્ચે ભારતમાં બની રહી છે. હાલમાં કેરળમાં લવ જેહાદને કારણે અતિ ચિંતા અને ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. જુવાન દિકરીઓના માતાપિતા તેમની દિકરી શાળા કે કોલેજથી પાછી ન ફરે ત્યાં સુધી ભય અને ચિંતામાં જીવી રહ્યાં છે. આધિકારિક આંકડાઓ દર્શાવે છે કે કેરળમાંથી દરરોજ 8 યુવતીઓ શંકાસ્પદ સ્થિતિમાં ગૂમ થાય છે. જેના કારણે કેરળમાં ચિંતા અને ભયનું વાતાવરણ વધી રહ્યું છે. કોચીની નેશનલ યુનિવર્સિટી ઓફ એડવાન્સ્ડ લીગલ સ્ટડીઝ દ્વારા કેરળના ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓને આધારે કરાયેલા અભ્યાસમાં 2007માં 2167 અને 2008માં 2530 યુવતીઓ ગૂમ થઈ છે. પોલીસ અને ઈન્વેસ્ટીગેશન એજન્સીઓને આમાંની 600 જેટલી યુવતીઓ સંદર્ભે કોઈ જ માહિતી નથી. વળી આ તો નોંધાયેલા કેસ સંદર્ભેના આંકડા છે, જ્યારે આખા મામલામાં લવ જેહાદથી પીડિત યુવતીઓના આંકડા વધુ મોટા હોવાની સંભાવના છે.
લવ જેહાદ એટલે શું? ઘણાં પ્રેમપ્રકરણોમાં જોડકાંઓ પ્રેમમાં પડે છે, નાસીને પરણી જાય છે. આવા મામલાઓની જાણ 2થી 3 સપ્તાહમાં થઈ જતી હોય છે. પણ અત્રે પ્રશ્ન એવા કિસ્સાઓનો છે કે જેમાં યુવતીઓ પ્રેમમાં પડે છે, નાસીને પરણી જાય છે. પણ તેમની માહિતી સાંપડતી નથી. આવા મામલાની તપાસમાંથી લવ જેહાદની ભારતના સોશ્યલ ફેબ્રિક માટે મહાવિદારક સંકલ્પના બહાર આવે છે. 2006થી કેરળમાં લવ જેહાદની પ્રવૃતિ આક્રમકપણે ઈસ્લામિક આતંકવાદ સાથે સંકળાયેલા અજ્ઞાત દેશી અને વિદેશી મુસ્લિમ સંગઠનો ચલાવી રહ્યાં છે. કેરળમાં વધી રહેલી લવ જેહાદના કારણે યુવતીઓ અને સ્ત્રીઓના અદ્શ્ય થવાની ઘટનામાં એકાએક ઉછાળ આવ્યો છે.
લવ જેહાદમાં જેહાદી રોમિયો-એટલે કે મુસ્લિમ યુવાન પોતાની અવનવી પધ્ધતિઓ દ્વારા બિનમુસ્લિમ એટલે કે હિંદુ અને ખ્રિસ્તી યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેને લગ્ન કરવાનું વચન આપે છે. આવા જેહાદી રોમિયો સાથે ઈસ્લામ સ્વીકાર્યા બાદ યુવતીના લગ્ન થાય છે. આવી ધર્માંતરિત યુવતીને જેહાદી રોમિયો ધર્માંતરણ કેન્દ્રોમાં મૂકી આવે છે અને ત્યાર બાદ તે બીજા શિકારની તલાશમાં આગળ વધે છે. ધર્માંતરણ કેન્દ્રમાં રહેલી બિન મુસ્લિમ યુવતી પર અનેક પ્રકારના જુલમ કરવામાં આવે છે. આવી યુવતીઓને ડ્રગ એડિક્ટ બનાવીને ખાડી દેશો અને અન્ય મુસ્લિમ દેશોમાં મોકલવામાં આવે છે. તેના માટે મેંગલુરુ, ચેન્નઈ, ગોવા,લક્ષદ્વીપ, કેરળ અને કર્ણાટક જેવા વિસ્તારોમાંથી લાવવામાં આવતી યુવતીઓને કોચ્ચિ, કોઝિકોડ વગેરે માનવવિહીન દરિયાકિનારાના સ્થળોએથી નાની હોડીઓ દ્વારા જહાજ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાર બાદ ત્યાંથી તેમને ખાડી દેશોમાં અને અન્ય મુસ્લિમ દેશોમાં પહોંચાડવામાં આવે છે. અહીં તેમની સાથે જાતીય શોષણ તો કરવામાં આવે જ છે. સાથે તેમને જેહાદી પ્રવૃતિઓમાં યેનકેન પ્રકારે સામેલ કરવામાં આવે છે. જ્યારે અન્ય પ્રકારમાં યુવતીઓને ખાડી દેશોમાં નોકરીની લાલચ આપીને દેહવ્યાપારમાં ધકેલવામાં આવે છે. તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે, કોચ્ચિ અને કોઝિકોડના રેડલાઈટ એરિયામાં પોલીસ રેડમાં પકડાયેલી યુવતીઓ હકીકતમાં મેંગલુરુ અને બેંગલુરુમાંથી લવ જેહાદ હેઠળ ઈસ્લામમાં ધર્માંતરિત કરાયેલી મૂળ હિંદુ-ખ્રિસ્તી યુવતીઓ હોય છે.
લવ જેહાદથી ધર્માંતરણના આંકડા:
લવ જેહાદના જેહાદી ધર્માંતરણ હેઠળ ધર્માંતરિત થયેલાઓના આંકડા પરથી 2006થી આધાતજનક સંખ્યામાં યુવતીઓ અને સ્ત્રીઓને મુસ્લિમ બનાવવામાં આવી છે. આવી રીતે ધર્માંતરિત થયેલી હિંદુ અને ખ્રિસ્તી યુવતીઓની સંખ્યા 2876 જેટલી થવા જાય છે. આવા મામલાઓમાં માત્ર 705 જેટલાં જ કેસો નોંધાયા છે. કેરળનું કાસરગોડ લવ જેહાદના 568 કેસો સાથે સૌથી વધુ પીડિત છે. જો કે ત્યાં માત્ર 123 પોલીસ કેસો નોંધાયા છે. કેરળમાં 2006થી 2009માં અત્યાર સુધીમાં લવ જેહાદથી ધર્માંતરણના જિલ્લાવાર આંકડાઓ નીચે પ્રમાણે છે.

ઉપરોક્ત આંકડા પરથી કસારગોડ, મલ્લપુરમ્,કન્નુર સહિત કેરળના તમામ જિલ્લાઓ વત્તા-ઓછા પ્રમાણમાં લવ જેહાદની ઝપેટમાં આવેલા છે. કેન્દ્રીય તપાસ સંસ્થાઓના અહેવાલો પ્રમાણે સમગ્ર ભારતમાંથી 4000થી વધારે યુવતીઓને લવ જેહાદ હેઠળ ધર્માંતરિત કરીને પાકિસ્તાન તરફી આતંકવાદી સંગઠનો તેમને જેહાદી પ્રવૃતિઓ ચલાવવા માટેની તાલીમ આપી રહ્યાં છે. તાજેતરમાં અંબાલાપુઝાની ત્રણ યુવતીઓ અનિલા, વેની અને જુલીની આત્મહત્યાથી કેરળમાં શોકની લાગણી છવાઈ હતી. આ ત્રણેય યુવતીઓને તેમના ક્લાસમેટ સૌફર અને શાહનવાઝ પરેશાન કરતાં હતા. બંને આરોપીઓ કેરળની મુસ્લિમ કટ્ટરપંથી સંસ્થા એનડીએફ સાથે સંકળાયેલા છે. જેહાદી રોમિયોને તેમના મિશનને પૂરું કરવા માટે વિશેષ સુવિધાઓ, ઈનામ અને નાણાં આપવામાં આવે છે. કોઝકોડ લો કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી જહાંગીર રઝાકે અત્યાર સુધીમાં લવ જેહાદ હેઠળ 42 યુવતીઓને ફસાવી હોવાનો અંદાજ છે. તેની આતંકવાદી જૂથો દ્વારા ચેન્નઈમાં ચાલતા સેક્સ રેકેટ સાથે સંલગ્નતા હોવાની પણ આશંકા સેવાય છે. કેરળમાં લવ જેહાદનો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો કે જ્યારે કેરળ હાઈકોર્ટમાં સંપૂર્ણ મામલાની જાણકારી પીડિત યુવતીઓના માતાપિતા દ્વારા હેબિયસ કોર્પસ દાખલ કરવામાં આવી હતી. સમગ્ર મામલાની જાણકારી બાદ કેરળ હાઈકોર્ટે કેરળના ડીજીપીને તપાસના આદેશ આપ્યા છે. જેમાં વચગાળાના રિપોર્ટમાં લવ જેહાદ નામનું કોઈ સંગઠન કાર્યરત ન હોવાની વાત કહેવામાં આવી છે. જો કે લવ જેહાદ પરનો અંતિમ રિપોર્ટ આવવાના બાકી છે.
આ સંદર્ભે કેરળ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શંકરે કેરળ સરકાર અને કેન્દ્ર સરકારને જાણકારી આપી છે. ન્યાયમૂર્તિ શંકરનું કહેવુ છે કે ઉક્ત ષડયંત્ર કેવળ કેરળ પૂરતું સિમિત નથી, પણ તે કર્ણાટક, તમિલનાડુ જેવા પાડોશી રાજ્યોમાં પણ ઝેરીલા વાયરસની જેમ વિસ્તરી રહ્યું છે. કોર્ટે સરકારને સચેત કરતાં કહ્યું છે કે તેઓ એની તપાસ કરે કે ઉક્ત ષડયંત્ર કોણ સંચાલિત કરી રહ્યું છે? એટલું જ નહીં પણ તેના માટે રોમિયો જેહાદીને નાણાં કોણ પૂરાં પાડે છે? આ સમગ્ર ઘટનાક્રમની કેરળ કેથોલિક બિશપ કાઉન્સિલે પણ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. તેમણે લવ જેહાદમાં ખ્રિસ્તી યુવતીઓને પણ ફસાવવામાં આવતી હોવાની વાતને સાચી ગણાવી છે. ખ્રિસ્તી અને હિંદુ સંગઠનો લવ જેહાદ માટે કેરળમાં સંગઠિત થઈ રહ્યાં છે.
લવ જેહાદની મોડસ ઓપરન્ડી: લવ જેહાદ માટે રોમિયો જેહાદીની કાર્યપ્રણાલી અલગ-અલગ પ્રકારની છે. જેમાં ઈઝિ રિસાર્જની દુકાનો પર મોબાઈલ રિચાર્જ કરાવતી યુવતીઓને રોમિયો જેહાદી ટારગેટ બનાવે છે. ઈઝી રિચાર્જની દુકાન પર મોબાઈલ રિચાર્જ કરાવતી બિન-મુસ્લિમ યુવતીઓના ફોન નંબર લવ જેહાદીસ્ટોના લિસ્ટમાં સામેલ થઈ જાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેરળના મુખ્ય શહેરોમાં સેંકડો રિચાર્જ શોપ ખુલી છે. આવી દુકાનો લવ જેહાદિસ્ટો માટે બિન-મુસ્લિમ યુવતીઓના મોબાઈલ નંબર મેળવવાનો અડ્ડો બની ગયા છે. એક વખત યુવતીનો નંબર રોમિયો જેહાદી પાસે પહોંચી જાય છે, પછી તે એસએમએસ કરે છે કે મોડી રાત્રે ફોન કરે છે. ત્યાર બાદ તે રૂટિન બની જાય છે. શરૂઆતના તબક્કે યુવતી આવા ફોન કે એસએમએસ ખાળવાનો પ્રયત્ન કરે છે. પણ ત્યાર બાદ રોમિયો જેહાદી કોઈને કોઈ પ્રકારથી યુવતીને તેની જાળમાં ફસાવે છે. ત્યાર બાદ આવી યુવતી સાથે ધરોબો કેળવાયા બાદ બિભત્સ વાતો પણ કરે છે. આમ તેને પોતાની જાળમાં ફસાવીને લગ્ન કરવા સુધી રાજી કરે છે.
કેટલીક સાયબર કાફેની મુલાકાતે જતી યુવતીઓને સંબંધિત સાયબાર કાફે સંચાલક પોર્ન સાઈટ જોવા માટેની વ્યવસ્થા કરી આપે છે કે તે સંદર્ભે આંખ આડા કાન પણ કરાયા છે. આવી યુવતીઓને પિન પોઈન્ટ કરીને રોમિયો જેહાદી તેમના ઈ-મેઈલ આઈડી મેળવીને તેમની સાથે ચેટિંગ કરે છે. અઠવાડિયું કે પંદર દિવસ ચેટિંગ કર્યા બાદ તેની સાથે ઈસ્લામિની આધુનિકતા અને તેવા વિષયો પર ચર્ચા કરીને તેની સાથે ધરોબો કેળવવાનો પ્રયત્ન કરે છે. આમા રોમિયો જેહાદી સફળ થાય તો, ત્યાર બાદ તેની સાથે પ્રેમ સંબંધો વધારીને લગ્ન અને ધર્માંતરણ કરવા સુધીની કક્ષાએ પહોંચવામાં આવે છે.
આ સિવાય ત્રીજી કાર્યપધ્ધતિ એવી છે કે જેમાં શાળા કોલેજોમાં લવ જેહાદિસ્ટોના બે જૂથ કામ કરે છે. જેમા પહેલું જૂથ જે-તે શાળા કોલેજોમાં સરળતાથી ફસાઈ શકે તેવી હિંદુ અને ખ્રિસ્તી યુવતીઓને પિન પોઈન્ટ કરે છે. જ્યારે બીજા જૂથમાં સ્માર્ટ અને દેખાવડા રોમિયો જેહાદી આવી યુવતીઓને પોતાના ઠાઠમાઠથી આકર્ષે છે. આવા યુવાનો પાસે મોટરકાર કે બાઈક, મોંધા કપડાં, મોબાઈલ ફોન વગેરે આપવામાં આવે છે. તેઓ યુવતીઓને સ્ટડી મટિરિયલ્સ, પરીક્ષા ફી, મોબાઈલ ફોન, લોંગ ટ્રીપ અને અન્ય ભેટ-સોગાદો આપીને ધરોબો કેળવે છે.
લવ જેહાદના પ્રાઈમ ટારગેટમાં કોલજ અને સ્કૂલની યુવતીઓ, વર્કિંગ વુમન અને આટી પ્રોફેશનલ્સ છે. લવ જેહાદના જાળમાં ફસાયેલી યુવતીઓ સાથે શારીરિક ધરોબો કેળવવા માટે રોમિયો જેહાદી તેમને કપલ રૂમ, આઈસક્રીમ પાર્લર કે મસાજ પાર્લરમાં લઈ જાય છે. મલબાર વિસ્તારમાં આવા પાર્લર હવે ધર્માંતરણના કેન્દ્ર બની ગયા છે. આવા પાર્લરમાં યુવતીઓના બિભત્સ ક્લિપિંગ્સ ઉતારીને તેમને બ્લેક મેલ પણ કરાય છે. આ પ્રકારે તેમને લવ જેહાદના શિકાર બનાવીને ધર્માંતરિત કરીને જેહાદી પ્રવૃતિઓ માટે પોતાના દેશમાં જ ભાંગફોડ કરવા માટે તૈયાર કરવામાં આવે છે.
કેમ્પસ ફ્રન્ટ, મુસ્લિમ યૂથ ફોરમ, તસરીન મિલ્લયત, શહીન ફોર્સ, ઈસ્લામ એસોસિયેશન વગેરે સંગઠનો લવ જેહાદ માટે ટેકો આપતા હોવાની વાત ઘણી તપાસમાં બહાર આવી છે. તસરાન વિલીયત અને શહીન ફોર્સ જેવી બે જેહાદી મહિલા સંસ્થાઓ કેરળમાં ગુપ્તપણે પોતાના ઓપરેશન પાર પાડી રહ્યાં છે . આવી સંસ્થાઓ જેહાદી રોમિયોને તમામ લોજેસ્ટિક સપોર્ટ પૂરો પાડી રહી છે. લવ જેહાદનું એક યુનિટ કાર્યરત કરવા માટે અંદાજે પચાસ હજારથી એંસી હજાર સુધીનો ખર્ચ કરવામાં આવે છે. આ માટે ઈન્ડિયન ફ્રેટિનીટી ફોરમ અને અન્ય તેવા ભળતા નામે વિદેશોમાંથી ફંડ પણ આવે છે. જો કે ડીજીપીએ લવ જેહાદ સંગઠન કાર્યરત હોવાની વાતનો પોતાની તપાસમાં ઈન્કાર કર્યો છે. જો કે ત્યારે પણ આટલી મોટી સંખ્યામાં કેરળના દરેક જિલ્લામાંથી ગૂમ થનારી યુવતીઓના કિસ્સા કોઈ ષડયંત્રના ભાગ હોવાની શંકાને મજબૂત કરે છે. અને જો સામાન્ય પ્રેમપ્રકરણ હોત, તો જે-તે કિસ્સામાં ગૂમ થયેલી યુવતીઓની ભાળ મળી હોત.પણ ગૂમ થેયલી કેટલીક યુવતીઓની ભાળ મળતી ન હોવાની વાત ઘણી ચિંતા પ્રેરનાર છે. કારણ કે આવી યુવતીઓને ખરેખર બ્રેઈન વોશ કરીને દેશમાં જેહાદી પ્રવૃતિ અને ભાંગફોડ માટે તૈયાર કરાઈ હશે, તો તે દેશની સુરક્ષા માટે મોટો ખતરો છે. કારણ કે જેહાદીઓને અને પાકિસ્તાન તરફી આતંકવાદી જૂથોને ભારતમાં ભાંગફોડ કરી શકે તેવા સ્થાનિક મોડયુલ્સ આવી યુવતીઓના રૂપમાં મળી ચૂક્યા હશે.
લવ જેહાદ થકી બિન-મુસ્લિમ યુવતીને ધર્માંતરિત કરીને જેહાદી સંગઠનો બે ઉદેશ્ય પૂર્ણ કરે છે, એક તો નિકાહના નામે કોઈ બિન-મુસ્લિમને મુસ્લિમ બનાવીને મઝહબી લાભ કમાય છે અને બીજું પોતાના મજહબની સંખ્યામાં વૃધ્ધિ કરીને દુનિયા પર વર્ચસ્વ જમામવવાની દૂરગામી નીતિને આગળ વધારે છે. આ નાપાક લવ જેહાદમાં શિકાર બનતી યુવતીઓમાં મોટાભાગે યુવતીઓ ગરીબ હોય છે. આવા કિસ્સામાં પકડતાં મુસ્લિમ યુવકો ભળતી વાત કરીને ઉપજાવી કાઢેલા સંગઠનોના નામ આપીને પોલીસને ગેરમાર્ગે દોરે છે. આ તમામ બાબતો કોઈ તાલીમ વગર શક્ય નથી કેરળ, સિવાય તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં પણ લવ જેહાદ જેવા પ્રકરણોમાં મુસ્લિમ યુવકો દ્વારા હિંદુ યુવતીઓને લગ્ન દ્વારા ધર્માંતરિત કરવાના કિસ્સા બનતા રહ્યાં છે. ત્યારે કેરળની સાથે ગુજરાતમાં પણ યુવતીઓ, વાલીઓ અને સરકાર તકેદારી રાખે તે જરૂરી છે.
કેરળમાં લવ જેહાદ સામે હિંદુ અને ખ્રિસ્તી સંગઠનોએ જાગૃતિ અભિયાન આદર્યું છે. તેમા યુવતીઓને આવા ટ્રેપથી પરિચિત કરાવાય છે. અને મુસ્લિમ ધર્મમાં જેન્ડર ઈન્કાવાલિટી અને મહિલાઓની સ્થિતિથી અવગત કરાવાય છે. જો કે પ્રેમ એ વ્યક્તિગત બાબત છે. પ્રેમ દિલનો મામલો છે. પ્રેમને દેશ, ધર્મ, જાતિ, ભાષા અને અન્ય આવા કોઈ સીમાડામાં બાંધી શકાતો નથી. ત્યારે પ્રેમની આ તાકાતને પોતાની તાકાત બનાવીને ઝેરીલી માનસિકતા સાથે મુસ્લિમ યુવકો લવ જેહાદમાં બિન-મુસ્લિમ યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે. ત્યારે યુવતીઓએ પણ સાવધાન થવાની જરૂર છે. લવ જેહાદના મોટા ભાગના મામલાઓમાં યુવતી નિકાહ માટે તૈયાર થાય, તે પછી તેમની સાથે નિકાહ કરવાની જગ્યાએ તેમને આતંકવાદી સંગઠનોને સોંપી દેવામાં આવે છે. જ્યારે આવા યુવકો સાથે પોલીસ પૂછપરછ કરે છે, ત્યારે તે એવા વ્યક્તિ કે સંગઠનનું નામ આપી દે છે કે જે અસ્તિત્વમાં જ ન હોય. એટલે કે અસલી અપરાધી કોણ છે?સંગઠન કોણ ચલાવે છે? કોના ઈશારે કામ થાય છે? આવા સવાલો અનુત્તર રહે છે. યુવતી વયસ્ક હોય અને તેના નિકાહ કરી લેવાય છે, ત્યારે કાયદો પણ કંઈ જ કરી શકતો નથી. આવી યુવતીઓને અન્ય મુસ્લિમ પ્રદેશમાં લઈ જઈને તેમની જીંદગી દોઝખ બનાવવાના તમામ ઈન્તજામ આતંકવાદી જૂથો દ્વારા કરવામાં આવે છે. માટે જ યુવતીઓ પ્રેમ કરતી વખતે સાવધાન, ભારતમાં લવ જેહાદ ચાલી રહી છે.
જેહાદી માનસિકતાથી ગ્રસિત મુસ્લિમ સંગઠનોએ ભારતના સામાજિક તાણાંવાણાને તોડવા માટે વ્યવસ્થિત ષડ્યંત્ર નીચે લવ જેહાદ નામની જેહાદ ચાલુ કરી છે. આમ તો પ્રેમ વ્યક્તિગત અને પ્રાથમિક અભિવ્યક્તિ છે. પણ આ અભિવ્યક્તિને પ્રાથમિક અને વ્યક્તિગત ન રહેવા દઈને ધાર્મિક અને સામાજિક હિતો સાથે પાન ઈસ્લામિક જેવા આંતરરાષ્ટ્રીય ષડ્યંત્રને પાર પાડવાના ઉદેશ્ય સાથે મુસ્લિમ સંગઠનો કામ કરી રહ્યાં છે. જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યો કેરળ અને કર્ણાટકમાં સામાજિક ભૂકંપ જેવી પરિસ્થિતિ છે. કેરળ હાઈકોર્ટે મામલાની ગંભીરતાને પારખીને તેમા પોલીસ તપાસના આદેશ આપ્યા છે. લવ જેહાદની ઘટનાઓ મધ્ય-પૂર્વ કે પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં ઘટિત થતી નથી, પણ આશ્ચર્ય વચ્ચે ભારતમાં બની રહી છે. હાલમાં કેરળમાં લવ જેહાદને કારણે અતિ ચિંતા અને ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. જુવાન દિકરીઓના માતાપિતા તેમની દિકરી શાળા કે કોલેજથી પાછી ન ફરે ત્યાં સુધી ભય અને ચિંતામાં જીવી રહ્યાં છે. આધિકારિક આંકડાઓ દર્શાવે છે કે કેરળમાંથી દરરોજ 8 યુવતીઓ શંકાસ્પદ સ્થિતિમાં ગૂમ થાય છે. જેના કારણે કેરળમાં ચિંતા અને ભયનું વાતાવરણ વધી રહ્યું છે. કોચીની નેશનલ યુનિવર્સિટી ઓફ એડવાન્સ્ડ લીગલ સ્ટડીઝ દ્વારા કેરળના ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓને આધારે કરાયેલા અભ્યાસમાં 2007માં 2167 અને 2008માં 2530 યુવતીઓ ગૂમ થઈ છે. પોલીસ અને ઈન્વેસ્ટીગેશન એજન્સીઓને આમાંની 600 જેટલી યુવતીઓ સંદર્ભે કોઈ જ માહિતી નથી. વળી આ તો નોંધાયેલા કેસ સંદર્ભેના આંકડા છે, જ્યારે આખા મામલામાં લવ જેહાદથી પીડિત યુવતીઓના આંકડા વધુ મોટા હોવાની સંભાવના છે.
લવ જેહાદ એટલે શું? ઘણાં પ્રેમપ્રકરણોમાં જોડકાંઓ પ્રેમમાં પડે છે, નાસીને પરણી જાય છે. આવા મામલાઓની જાણ 2થી 3 સપ્તાહમાં થઈ જતી હોય છે. પણ અત્રે પ્રશ્ન એવા કિસ્સાઓનો છે કે જેમાં યુવતીઓ પ્રેમમાં પડે છે, નાસીને પરણી જાય છે. પણ તેમની માહિતી સાંપડતી નથી. આવા મામલાની તપાસમાંથી લવ જેહાદની ભારતના સોશ્યલ ફેબ્રિક માટે મહાવિદારક સંકલ્પના બહાર આવે છે. 2006થી કેરળમાં લવ જેહાદની પ્રવૃતિ આક્રમકપણે ઈસ્લામિક આતંકવાદ સાથે સંકળાયેલા અજ્ઞાત દેશી અને વિદેશી મુસ્લિમ સંગઠનો ચલાવી રહ્યાં છે. કેરળમાં વધી રહેલી લવ જેહાદના કારણે યુવતીઓ અને સ્ત્રીઓના અદ્શ્ય થવાની ઘટનામાં એકાએક ઉછાળ આવ્યો છે.
લવ જેહાદમાં જેહાદી રોમિયો-એટલે કે મુસ્લિમ યુવાન પોતાની અવનવી પધ્ધતિઓ દ્વારા બિનમુસ્લિમ એટલે કે હિંદુ અને ખ્રિસ્તી યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેને લગ્ન કરવાનું વચન આપે છે. આવા જેહાદી રોમિયો સાથે ઈસ્લામ સ્વીકાર્યા બાદ યુવતીના લગ્ન થાય છે. આવી ધર્માંતરિત યુવતીને જેહાદી રોમિયો ધર્માંતરણ કેન્દ્રોમાં મૂકી આવે છે અને ત્યાર બાદ તે બીજા શિકારની તલાશમાં આગળ વધે છે. ધર્માંતરણ કેન્દ્રમાં રહેલી બિન મુસ્લિમ યુવતી પર અનેક પ્રકારના જુલમ કરવામાં આવે છે. આવી યુવતીઓને ડ્રગ એડિક્ટ બનાવીને ખાડી દેશો અને અન્ય મુસ્લિમ દેશોમાં મોકલવામાં આવે છે. તેના માટે મેંગલુરુ, ચેન્નઈ, ગોવા,લક્ષદ્વીપ, કેરળ અને કર્ણાટક જેવા વિસ્તારોમાંથી લાવવામાં આવતી યુવતીઓને કોચ્ચિ, કોઝિકોડ વગેરે માનવવિહીન દરિયાકિનારાના સ્થળોએથી નાની હોડીઓ દ્વારા જહાજ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાર બાદ ત્યાંથી તેમને ખાડી દેશોમાં અને અન્ય મુસ્લિમ દેશોમાં પહોંચાડવામાં આવે છે. અહીં તેમની સાથે જાતીય શોષણ તો કરવામાં આવે જ છે. સાથે તેમને જેહાદી પ્રવૃતિઓમાં યેનકેન પ્રકારે સામેલ કરવામાં આવે છે. જ્યારે અન્ય પ્રકારમાં યુવતીઓને ખાડી દેશોમાં નોકરીની લાલચ આપીને દેહવ્યાપારમાં ધકેલવામાં આવે છે. તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે, કોચ્ચિ અને કોઝિકોડના રેડલાઈટ એરિયામાં પોલીસ રેડમાં પકડાયેલી યુવતીઓ હકીકતમાં મેંગલુરુ અને બેંગલુરુમાંથી લવ જેહાદ હેઠળ ઈસ્લામમાં ધર્માંતરિત કરાયેલી મૂળ હિંદુ-ખ્રિસ્તી યુવતીઓ હોય છે.
લવ જેહાદથી ધર્માંતરણના આંકડા:
લવ જેહાદના જેહાદી ધર્માંતરણ હેઠળ ધર્માંતરિત થયેલાઓના આંકડા પરથી 2006થી આધાતજનક સંખ્યામાં યુવતીઓ અને સ્ત્રીઓને મુસ્લિમ બનાવવામાં આવી છે. આવી રીતે ધર્માંતરિત થયેલી હિંદુ અને ખ્રિસ્તી યુવતીઓની સંખ્યા 2876 જેટલી થવા જાય છે. આવા મામલાઓમાં માત્ર 705 જેટલાં જ કેસો નોંધાયા છે. કેરળનું કાસરગોડ લવ જેહાદના 568 કેસો સાથે સૌથી વધુ પીડિત છે. જો કે ત્યાં માત્ર 123 પોલીસ કેસો નોંધાયા છે. કેરળમાં 2006થી 2009માં અત્યાર સુધીમાં લવ જેહાદથી ધર્માંતરણના જિલ્લાવાર આંકડાઓ નીચે પ્રમાણે છે.
ઉપરોક્ત આંકડા પરથી કસારગોડ, મલ્લપુરમ્,કન્નુર સહિત કેરળના તમામ જિલ્લાઓ વત્તા-ઓછા પ્રમાણમાં લવ જેહાદની ઝપેટમાં આવેલા છે. કેન્દ્રીય તપાસ સંસ્થાઓના અહેવાલો પ્રમાણે સમગ્ર ભારતમાંથી 4000થી વધારે યુવતીઓને લવ જેહાદ હેઠળ ધર્માંતરિત કરીને પાકિસ્તાન તરફી આતંકવાદી સંગઠનો તેમને જેહાદી પ્રવૃતિઓ ચલાવવા માટેની તાલીમ આપી રહ્યાં છે. તાજેતરમાં અંબાલાપુઝાની ત્રણ યુવતીઓ અનિલા, વેની અને જુલીની આત્મહત્યાથી કેરળમાં શોકની લાગણી છવાઈ હતી. આ ત્રણેય યુવતીઓને તેમના ક્લાસમેટ સૌફર અને શાહનવાઝ પરેશાન કરતાં હતા. બંને આરોપીઓ કેરળની મુસ્લિમ કટ્ટરપંથી સંસ્થા એનડીએફ સાથે સંકળાયેલા છે. જેહાદી રોમિયોને તેમના મિશનને પૂરું કરવા માટે વિશેષ સુવિધાઓ, ઈનામ અને નાણાં આપવામાં આવે છે. કોઝકોડ લો કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી જહાંગીર રઝાકે અત્યાર સુધીમાં લવ જેહાદ હેઠળ 42 યુવતીઓને ફસાવી હોવાનો અંદાજ છે. તેની આતંકવાદી જૂથો દ્વારા ચેન્નઈમાં ચાલતા સેક્સ રેકેટ સાથે સંલગ્નતા હોવાની પણ આશંકા સેવાય છે. કેરળમાં લવ જેહાદનો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો કે જ્યારે કેરળ હાઈકોર્ટમાં સંપૂર્ણ મામલાની જાણકારી પીડિત યુવતીઓના માતાપિતા દ્વારા હેબિયસ કોર્પસ દાખલ કરવામાં આવી હતી. સમગ્ર મામલાની જાણકારી બાદ કેરળ હાઈકોર્ટે કેરળના ડીજીપીને તપાસના આદેશ આપ્યા છે. જેમાં વચગાળાના રિપોર્ટમાં લવ જેહાદ નામનું કોઈ સંગઠન કાર્યરત ન હોવાની વાત કહેવામાં આવી છે. જો કે લવ જેહાદ પરનો અંતિમ રિપોર્ટ આવવાના બાકી છે.
આ સંદર્ભે કેરળ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શંકરે કેરળ સરકાર અને કેન્દ્ર સરકારને જાણકારી આપી છે. ન્યાયમૂર્તિ શંકરનું કહેવુ છે કે ઉક્ત ષડયંત્ર કેવળ કેરળ પૂરતું સિમિત નથી, પણ તે કર્ણાટક, તમિલનાડુ જેવા પાડોશી રાજ્યોમાં પણ ઝેરીલા વાયરસની જેમ વિસ્તરી રહ્યું છે. કોર્ટે સરકારને સચેત કરતાં કહ્યું છે કે તેઓ એની તપાસ કરે કે ઉક્ત ષડયંત્ર કોણ સંચાલિત કરી રહ્યું છે? એટલું જ નહીં પણ તેના માટે રોમિયો જેહાદીને નાણાં કોણ પૂરાં પાડે છે? આ સમગ્ર ઘટનાક્રમની કેરળ કેથોલિક બિશપ કાઉન્સિલે પણ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. તેમણે લવ જેહાદમાં ખ્રિસ્તી યુવતીઓને પણ ફસાવવામાં આવતી હોવાની વાતને સાચી ગણાવી છે. ખ્રિસ્તી અને હિંદુ સંગઠનો લવ જેહાદ માટે કેરળમાં સંગઠિત થઈ રહ્યાં છે.
લવ જેહાદની મોડસ ઓપરન્ડી: લવ જેહાદ માટે રોમિયો જેહાદીની કાર્યપ્રણાલી અલગ-અલગ પ્રકારની છે. જેમાં ઈઝિ રિસાર્જની દુકાનો પર મોબાઈલ રિચાર્જ કરાવતી યુવતીઓને રોમિયો જેહાદી ટારગેટ બનાવે છે. ઈઝી રિચાર્જની દુકાન પર મોબાઈલ રિચાર્જ કરાવતી બિન-મુસ્લિમ યુવતીઓના ફોન નંબર લવ જેહાદીસ્ટોના લિસ્ટમાં સામેલ થઈ જાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેરળના મુખ્ય શહેરોમાં સેંકડો રિચાર્જ શોપ ખુલી છે. આવી દુકાનો લવ જેહાદિસ્ટો માટે બિન-મુસ્લિમ યુવતીઓના મોબાઈલ નંબર મેળવવાનો અડ્ડો બની ગયા છે. એક વખત યુવતીનો નંબર રોમિયો જેહાદી પાસે પહોંચી જાય છે, પછી તે એસએમએસ કરે છે કે મોડી રાત્રે ફોન કરે છે. ત્યાર બાદ તે રૂટિન બની જાય છે. શરૂઆતના તબક્કે યુવતી આવા ફોન કે એસએમએસ ખાળવાનો પ્રયત્ન કરે છે. પણ ત્યાર બાદ રોમિયો જેહાદી કોઈને કોઈ પ્રકારથી યુવતીને તેની જાળમાં ફસાવે છે. ત્યાર બાદ આવી યુવતી સાથે ધરોબો કેળવાયા બાદ બિભત્સ વાતો પણ કરે છે. આમ તેને પોતાની જાળમાં ફસાવીને લગ્ન કરવા સુધી રાજી કરે છે.
કેટલીક સાયબર કાફેની મુલાકાતે જતી યુવતીઓને સંબંધિત સાયબાર કાફે સંચાલક પોર્ન સાઈટ જોવા માટેની વ્યવસ્થા કરી આપે છે કે તે સંદર્ભે આંખ આડા કાન પણ કરાયા છે. આવી યુવતીઓને પિન પોઈન્ટ કરીને રોમિયો જેહાદી તેમના ઈ-મેઈલ આઈડી મેળવીને તેમની સાથે ચેટિંગ કરે છે. અઠવાડિયું કે પંદર દિવસ ચેટિંગ કર્યા બાદ તેની સાથે ઈસ્લામિની આધુનિકતા અને તેવા વિષયો પર ચર્ચા કરીને તેની સાથે ધરોબો કેળવવાનો પ્રયત્ન કરે છે. આમા રોમિયો જેહાદી સફળ થાય તો, ત્યાર બાદ તેની સાથે પ્રેમ સંબંધો વધારીને લગ્ન અને ધર્માંતરણ કરવા સુધીની કક્ષાએ પહોંચવામાં આવે છે.
આ સિવાય ત્રીજી કાર્યપધ્ધતિ એવી છે કે જેમાં શાળા કોલેજોમાં લવ જેહાદિસ્ટોના બે જૂથ કામ કરે છે. જેમા પહેલું જૂથ જે-તે શાળા કોલેજોમાં સરળતાથી ફસાઈ શકે તેવી હિંદુ અને ખ્રિસ્તી યુવતીઓને પિન પોઈન્ટ કરે છે. જ્યારે બીજા જૂથમાં સ્માર્ટ અને દેખાવડા રોમિયો જેહાદી આવી યુવતીઓને પોતાના ઠાઠમાઠથી આકર્ષે છે. આવા યુવાનો પાસે મોટરકાર કે બાઈક, મોંધા કપડાં, મોબાઈલ ફોન વગેરે આપવામાં આવે છે. તેઓ યુવતીઓને સ્ટડી મટિરિયલ્સ, પરીક્ષા ફી, મોબાઈલ ફોન, લોંગ ટ્રીપ અને અન્ય ભેટ-સોગાદો આપીને ધરોબો કેળવે છે.
લવ જેહાદના પ્રાઈમ ટારગેટમાં કોલજ અને સ્કૂલની યુવતીઓ, વર્કિંગ વુમન અને આટી પ્રોફેશનલ્સ છે. લવ જેહાદના જાળમાં ફસાયેલી યુવતીઓ સાથે શારીરિક ધરોબો કેળવવા માટે રોમિયો જેહાદી તેમને કપલ રૂમ, આઈસક્રીમ પાર્લર કે મસાજ પાર્લરમાં લઈ જાય છે. મલબાર વિસ્તારમાં આવા પાર્લર હવે ધર્માંતરણના કેન્દ્ર બની ગયા છે. આવા પાર્લરમાં યુવતીઓના બિભત્સ ક્લિપિંગ્સ ઉતારીને તેમને બ્લેક મેલ પણ કરાય છે. આ પ્રકારે તેમને લવ જેહાદના શિકાર બનાવીને ધર્માંતરિત કરીને જેહાદી પ્રવૃતિઓ માટે પોતાના દેશમાં જ ભાંગફોડ કરવા માટે તૈયાર કરવામાં આવે છે.
કેમ્પસ ફ્રન્ટ, મુસ્લિમ યૂથ ફોરમ, તસરીન મિલ્લયત, શહીન ફોર્સ, ઈસ્લામ એસોસિયેશન વગેરે સંગઠનો લવ જેહાદ માટે ટેકો આપતા હોવાની વાત ઘણી તપાસમાં બહાર આવી છે. તસરાન વિલીયત અને શહીન ફોર્સ જેવી બે જેહાદી મહિલા સંસ્થાઓ કેરળમાં ગુપ્તપણે પોતાના ઓપરેશન પાર પાડી રહ્યાં છે . આવી સંસ્થાઓ જેહાદી રોમિયોને તમામ લોજેસ્ટિક સપોર્ટ પૂરો પાડી રહી છે. લવ જેહાદનું એક યુનિટ કાર્યરત કરવા માટે અંદાજે પચાસ હજારથી એંસી હજાર સુધીનો ખર્ચ કરવામાં આવે છે. આ માટે ઈન્ડિયન ફ્રેટિનીટી ફોરમ અને અન્ય તેવા ભળતા નામે વિદેશોમાંથી ફંડ પણ આવે છે. જો કે ડીજીપીએ લવ જેહાદ સંગઠન કાર્યરત હોવાની વાતનો પોતાની તપાસમાં ઈન્કાર કર્યો છે. જો કે ત્યારે પણ આટલી મોટી સંખ્યામાં કેરળના દરેક જિલ્લામાંથી ગૂમ થનારી યુવતીઓના કિસ્સા કોઈ ષડયંત્રના ભાગ હોવાની શંકાને મજબૂત કરે છે. અને જો સામાન્ય પ્રેમપ્રકરણ હોત, તો જે-તે કિસ્સામાં ગૂમ થયેલી યુવતીઓની ભાળ મળી હોત.પણ ગૂમ થેયલી કેટલીક યુવતીઓની ભાળ મળતી ન હોવાની વાત ઘણી ચિંતા પ્રેરનાર છે. કારણ કે આવી યુવતીઓને ખરેખર બ્રેઈન વોશ કરીને દેશમાં જેહાદી પ્રવૃતિ અને ભાંગફોડ માટે તૈયાર કરાઈ હશે, તો તે દેશની સુરક્ષા માટે મોટો ખતરો છે. કારણ કે જેહાદીઓને અને પાકિસ્તાન તરફી આતંકવાદી જૂથોને ભારતમાં ભાંગફોડ કરી શકે તેવા સ્થાનિક મોડયુલ્સ આવી યુવતીઓના રૂપમાં મળી ચૂક્યા હશે.
લવ જેહાદ થકી બિન-મુસ્લિમ યુવતીને ધર્માંતરિત કરીને જેહાદી સંગઠનો બે ઉદેશ્ય પૂર્ણ કરે છે, એક તો નિકાહના નામે કોઈ બિન-મુસ્લિમને મુસ્લિમ બનાવીને મઝહબી લાભ કમાય છે અને બીજું પોતાના મજહબની સંખ્યામાં વૃધ્ધિ કરીને દુનિયા પર વર્ચસ્વ જમામવવાની દૂરગામી નીતિને આગળ વધારે છે. આ નાપાક લવ જેહાદમાં શિકાર બનતી યુવતીઓમાં મોટાભાગે યુવતીઓ ગરીબ હોય છે. આવા કિસ્સામાં પકડતાં મુસ્લિમ યુવકો ભળતી વાત કરીને ઉપજાવી કાઢેલા સંગઠનોના નામ આપીને પોલીસને ગેરમાર્ગે દોરે છે. આ તમામ બાબતો કોઈ તાલીમ વગર શક્ય નથી કેરળ, સિવાય તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં પણ લવ જેહાદ જેવા પ્રકરણોમાં મુસ્લિમ યુવકો દ્વારા હિંદુ યુવતીઓને લગ્ન દ્વારા ધર્માંતરિત કરવાના કિસ્સા બનતા રહ્યાં છે. ત્યારે કેરળની સાથે ગુજરાતમાં પણ યુવતીઓ, વાલીઓ અને સરકાર તકેદારી રાખે તે જરૂરી છે.
કેરળમાં લવ જેહાદ સામે હિંદુ અને ખ્રિસ્તી સંગઠનોએ જાગૃતિ અભિયાન આદર્યું છે. તેમા યુવતીઓને આવા ટ્રેપથી પરિચિત કરાવાય છે. અને મુસ્લિમ ધર્મમાં જેન્ડર ઈન્કાવાલિટી અને મહિલાઓની સ્થિતિથી અવગત કરાવાય છે. જો કે પ્રેમ એ વ્યક્તિગત બાબત છે. પ્રેમ દિલનો મામલો છે. પ્રેમને દેશ, ધર્મ, જાતિ, ભાષા અને અન્ય આવા કોઈ સીમાડામાં બાંધી શકાતો નથી. ત્યારે પ્રેમની આ તાકાતને પોતાની તાકાત બનાવીને ઝેરીલી માનસિકતા સાથે મુસ્લિમ યુવકો લવ જેહાદમાં બિન-મુસ્લિમ યુવતીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે. ત્યારે યુવતીઓએ પણ સાવધાન થવાની જરૂર છે. લવ જેહાદના મોટા ભાગના મામલાઓમાં યુવતી નિકાહ માટે તૈયાર થાય, તે પછી તેમની સાથે નિકાહ કરવાની જગ્યાએ તેમને આતંકવાદી સંગઠનોને સોંપી દેવામાં આવે છે. જ્યારે આવા યુવકો સાથે પોલીસ પૂછપરછ કરે છે, ત્યારે તે એવા વ્યક્તિ કે સંગઠનનું નામ આપી દે છે કે જે અસ્તિત્વમાં જ ન હોય. એટલે કે અસલી અપરાધી કોણ છે?સંગઠન કોણ ચલાવે છે? કોના ઈશારે કામ થાય છે? આવા સવાલો અનુત્તર રહે છે. યુવતી વયસ્ક હોય અને તેના નિકાહ કરી લેવાય છે, ત્યારે કાયદો પણ કંઈ જ કરી શકતો નથી. આવી યુવતીઓને અન્ય મુસ્લિમ પ્રદેશમાં લઈ જઈને તેમની જીંદગી દોઝખ બનાવવાના તમામ ઈન્તજામ આતંકવાદી જૂથો દ્વારા કરવામાં આવે છે. માટે જ યુવતીઓ પ્રેમ કરતી વખતે સાવધાન, ભારતમાં લવ જેહાદ ચાલી રહી છે.
લેબલ્સ:
કેરળ,
જેહાદી રોમિયો,
દક્ષિણ ભારત,
પાન ઈસ્લામિક,
યુવતીઓ સાવધાન,
લવ જેહાદ
ગુરુવાર, 22 ઑક્ટોબર, 2009
ગૌ ગ્રામ યાત્રાથી વિશ્ર્વ મંગળના નૂતન અભિગમનો પ્રારંભ
માણસની વિકાસ પાછળની દોડે વિશ્ર્વનો વિનાશ ઢુંકડો કર્યો છે. વિકાસના નામે માણસે પ્રકૃતિનું દોહન કર્યું છે, પોતાના શીધ્રગામી લાભો માટે સૃષ્ટિનું શોષણ કર્યું છે. વિકાસના નામે સૃષ્ટાના સૃષ્ટિચક્રને ખોરવી નાખવાનું મહાપાપ માનવે કર્યું છે. જ્યારે માણસને આ વાતનો ખ્યાલ આવ્યો, ત્યારે હવે તેણે વિકાસની ખોટી પરિભાષા તરફ દોડવાનો પસ્તાવો વ્યક્ત કર્યો છે. ટકાઉ વિકાસ, ઈકો-ફ્રેન્ડલી વિકાસ કે ઈકો –બ્રધરલી વિકાસના જાપ જપવાના શરૂ કર્યા છે. ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે ઘણાં દેશો ધ્રુવીય બરફ પીગળવાને કારણે મોટા પ્રમાણમાં પોતાના ભૂભાગો ગુમાવે તેવી સંભાવનાઓ ઉભી થઈ છે. માણસના વિકાસના નામે અમર્યાદિત અને પ્રકૃતિ વિરુધ્ધના જીવનને કારણે પ્રકૃતિએ તાંડવ નૃત્ય શરૂ કર્યું છે. અનિશ્ચિત ઋતુચક્રો વચ્ચે ક્યાંક ગરમી તો ક્યાંક ઠંડી, ક્યાંક પૂર તો ક્યાક દુકાળ, ક્યાંક વાવાઝોડું તો ક્યાંક ભૂકંપ કે સુનામીનો અનુભવ લોકો કરી રહ્યાં છે. પ્રકૃતિના રૌદ્રરૂપ માટે જવાબદાર માત્ર અને માત્ર માણસ છે. વૈજ્ઞાનિકો આ વાતને પોતાના સંશોધનો દ્વારા અલગ પરિભાષાઓમાં રજૂ કરી રહ્યાં છે. પણ તેનો અર્ક એક જ છે કે આ તમામ બાબતો માટે માત્ર અને માત્ર માણસ જવાબદાર છે અને હવે માણસે પોતાની વિકાસની દ્રષ્ટિ પર્યાવરણ અને પ્રકૃતિ તરફે બનાવવી પડશે. આ તમામ બાબતોના ઉકેલ સ્વરૂપે કેટલાંક લોકો ભારતીય એટલે કે હિંદુ જીવનપધ્ધતિને જોઈ રહ્યાં છે. હિંદુ જીવનપધ્ધતિ ખરા અર્થમાં ઈકો બ્રધરલી છે. તે ટકાઉ વિકાસ આપવા માટે સક્ષમ પણ છે. ગાય અને ગ્રામ તેના બે મહત્વના અંગો છે.
જો કે હિંદુ જીવનપધ્ધતિને છેલ્લી કેટલીક સદીઓથી ભારે નુકસાન પહોંચ્યું છે. ગ્રામ અને ગાય ભારતની જીવનપધ્ધતિના આધારબિંદુઓ ભુંસાયા છે. બર્બર મુસ્લિમ શાસકોના જુલમો વચ્ચે પણ ભારતના હિંદુઓએ સંસ્કૃતિને ગાય અને ગ્રામ સાથે જોડી રાખી હતી. ચુસ્તપણે ગાયને પોતાના શ્રધ્ધાબિંદુ તરીકે જાળવી રાખી હતી. પણ મુસ્લિમોના જુલ્મી શાસન બાદ આવેલા અંગ્રેજોના કુટિલ શાસનમાં આ તમામ બાબતોનો છેહ ઉડવા લાગ્યો હતો. લોકો પર અંગ્રેજો નહીં, પણ અંગ્રેજીયત શાસન કરી રહી હતી. લોકો અંગ્રેજીકરણના રંગે રંગાવા લાગ્યા હતા. આ સિલસિલો આજે પણ ચાલુ છે. દેશમાંથી અંગ્રેજો ગયા પણ અંગ્રેજીયત અને અંગ્રેજીકરણ હજી પણ યથાવત છે. આજે તેના સ્વરૂપો બદલાયા છે. જેને આપણે આધુનિકીકરણ કહીએ છીએ, તે હકીકતમાં પશ્ચિમીકરણ છે. જેને આપણે ગ્લોબલાઈઝેશન કહીને વધાવીએ છીએ, તે વાસ્તવમાં વિશ્ર્વના અમેરિકીકરણ માટેની કુટિલ યોજના છે. જ્યારે સ્વાભાવિક પણે ગ્રામ ભુલાશે અને શહેરીકરણ થશે, ત્યારે સ્વાભાવિકપણે ગાય ભુલાશે અને તેની જગ્યાએ આપણી જીવનપધ્ધતિ સાથે અનુકૂળ ન હોય તેવી બાબતો જોડાશે. ભારતે જો પોતાની જીવન પધ્ધતિને અનુકૂળ આધુનિકીકરણ કર્યું હોત, તો ભારતની કોઈપણ રીતે અધોગતિ શક્ય ન હતી. ગાય ભારતીય જીવનમાં એવી રીતે વણાયેલી છે કે જેના માટે પવિત્ર શબ્દ પણ નાનો પડે તેમ છે. જ્યારે વેદો અને પુરાણોમાં ગાયને પવિત્ર ગણવામાં આવી હતી, ત્યારે તેના માનવજીવની ઉપયોગી થવાની તેના જીવનનો આધાર બનવાની લાક્ષણિકતા કારણભૂત હશે. વેદો પુરાણોએ આ લાક્ષણિકતાને માત્ર એક શબ્દમાં વર્ણવી અને તે શબ્દ છે, પવિત્ર. પણ આજે આપણે આપણી જીવનપધ્ધતિના મૂળ આધારને ભૂલી ગયા છીએ અને ભ્રમિત થઈ ગયા છીએ. જેના કારણે પશ્ચિમ અને અમેરિકી વિચારકો, ચિંતકો અને વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી વિકાસની ખોટી પરિભાષાઓની ભ્રમણામાં ભ્રમિત બન્યા છીએ. આપણો વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેનો અભિગમ પણ આપણો નથી, તે પણ પશ્ચિમ કે અમેરિકી છે. કારણ કે મોટાભાગનું આધુનિક વિજ્ઞાન ત્યાં જ તો વિકસિત બન્યું છે. જો આપણો વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેનો અભિગમ આપણો હોત, તો આપણે પ્રકૃતિભંજક વિકાસની પરિભાષાને શરૂઆતથી જ નકારી હોત. આપણે કોઈ જ આધુનિકતાનો કે ખરા અર્થમાં વિકાસનો વિરોધ કરવાનો નથી. પણ જ્યાં સુધી આપણા અભિગમનો સવાલ છે, ત્યાં સુધી આપણે આપણી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાં વિકાસ અને વિજ્ઞાન-ટેકનોલોજીને ઢાળી શક્યા છીએ? જો આમ ન થયું હોય અને હવે જેમણે પ્રકૃતિની પ્રણાલીને ધ્વસ્ત કરી છે, તેઓ કહેતા હોય કે આ વિકાસ પર્યાવરણમિત્ર તરીકે કરવો જોઈએ. તો તેઓ કેટલા ખોટા હતા, તે સમજીને આપણા સાંસ્કૃતિક મૂલ્યો તરફ આપણે પાછા ફરવું જોઈએ. તેનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે પાછા અઢારમી સદીમાં જઈશુ કે વિકાસ વિરોધી થઈ જઈશું.
હાલમાં વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રા થકી સાંસ્કૃતિક મૂલ્યોના આધારસ્તંભ સમા ગાય અને ગૌની પુર્સ્થાપના માટેના પ્રયત્નો ચાલી રહ્યાં છે. આ એવી યાત્રા છે કે જે 108 દિવસ પછી નાગપુરમાં સ્થૂળ સ્વરૂપે પૂર્ણ થયા બાદ પણ ચાલુ રહેશે. જો આમ નહીં થાય તો આ યાત્રા કાઢવાના ઉદેશ્યોની પૂર્તિ નહીં થઈ શકે. વૈશ્વિકરણના દોરમાં દુનિયાને ગ્લોબલ વિલેજ એટલે કે વિશ્ર્વ ગ્રામ તરીકે જોવામાં આવે છે. પણ તેમાથી ગામડાઓને બાકાત રાખવામાં આવ્યા છે. ગામડા આજે ભાંગીને ભુક્કો થઈ રહ્યાં છે. સિમેન્ટ કોંક્રીટના જંગલની જેમ શહેરો વિકસી અને વિસ્તરી રહ્યાં છે. ભારતમાં આઝાદી સમયે 90 ટકા વિસ્તારો ગ્રામ્ય હતા. આજે ભારતમાં ગ્રામ્ય વિસ્તાર 65થી 70 ટકા વચ્ચે સમેટાઈને રહ્યો છે. વળી આ વિસ્તાર દર વર્ષે ઘટી રહ્યો છે. આઝાદી કાળે ભારત સરકારની દ્રષ્ટિ ગ્રામોન્મુખ હતી. પણ હવે તેની દ્રષ્ટિ ગ્રામોન્મુખ કે કૃષિ તરફી રહી નથી. જેના પરિણામે હજારો ખેડૂતોની આત્મહત્યાના બનાવો બન્યા છે અને આ બનાવો કરોડો રૂપિયાના રાહત પેકેજ બાદ પણ બની રહ્યાં છે. ત્યારે અત્રે એ સમજવું જરૂરી છે કે આ તમામ દુષ્પરિણામો ભારતના રાષ્ટ્રીય એકમ સમા ગામડાંઓ ભાગવાના કારણે આવ્યા છે. ગામ ભાંગવાની સાથે ગૌ આધારિત જીવનપધ્ધતિને અલવિદા કહેવાઈ છે. બળદને સ્થાને ટ્રેકટર, ગાયના દૂધને સ્થાને મિલ્ક પાવડરનું દૂધ, અને અન્ય ગૌપેદાશોના સ્થાને આધુનિક ગણાતી વસ્તુઓએ પોતાની જગ્યા કરી લીધી છે.
ત્યારે જરૂરી છે કે લોકોના બદલાયેલા માનસને સાચી દિશા સાંપડે, એવી દિશા કે જે ગ્રામોન્મુખી હોય, દેશના આત્માને પુલકિત કરનારી હોય. આ માટેનો પ્રયત્ન છે વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રા. પણ આ યાત્રાને માત્ર એક યાત્રા તરીકે લેવાશે, તો તેમાથી તેના કોઈ હેતુ પાર પડવાના નથી. યાત્રા એક સ્થૂળ પ્રવૃતિ છે, તેની પાછળ સુક્ષ્મ પ્રવૃતિ એ છે કે જેનાથી લોકોના દિલ-દિમાગમાં ગ્રામ અને ગાય ફરીથી એ જ સ્થાન પામે કે જે સ્થાન આઝાદી સમય સુધી રહ્યું હતું. અંગ્રેજીયતથી પ્રેરાયેલા નેતાઓ અને નીતિ-નિર્ધારકોએ દેશના વિકાસનું અંગ્રેજીકરણ કર્યુ છે. અને આ પ્રવૃતિ હજીપણ ચાલુ છે. દેશના જીડીપીમાં એક સમયે કૃષિ અને કૃષિઉદ્યોગોનો બહુ મોટો ફાળો હતો. આજે આ ફાળો સંકોચાઈ રહ્યો છે. તેના માટેની અનામત રકમ ઘટાડી દેવામાં આવી છે. તેના સ્થાને ઔદ્યોગિકરણને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જો કે ઔદ્યોગિકકરણના અભિગમમાં પાયાનો પ્રશ્ન એ છે કે આપણે ત્યાં કૃષિ અને પશુપાલન આધારિત ઔદ્યોગિક પ્રગતિ કેમ થઈ નથી? આપણે ત્યાં હાલમાં આવેલા ઉદ્યોગોએ કૃષિ અને પશુપાલનનું તો નિકંદન કાઢયું છે. સાથે સાથે આપણી પર્યાવરણ મિત્ર જીવનપધ્ધતિનું પણ નિકંદન કાઢયું છે. જરૂર જણાય તેટલા ઉદ્યોગો બિનખેતી કે બિનપશુપાલન આધારિત હોય શકે છે. પણ માણસની નાની નાની જરૂરિયાતો માટે અલગ-અલગ કોસ્મેટિક ચીજ-વસ્તુઓના સ્થાને ગોઆધારિત અને કૃષિઆધારિત બાબતોને આધાર બનાવી શકાયો હોત. પણ વિજ્ઞાન અને ટેકનોલોજી થકી વિકાસ માટેની ઉધારની દ્રષ્ટિએ આપણને આમ કરતા રોક્યા છે. પણ વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રા એક એવો અવસર છે કે જેના થકી આપણે આપણી જીવનની જરૂરિયાતો માટે ગૌ ગ્રામને આધાર બનાવી શકીએ તેમ છીએ.
ભારતે મિલ્ક ફેડરેશન થકી શ્ર્વેત ક્રાંતિ જોઈ છે. જેમા ગાય અને ભેંસ બંનેના દૂધનો સમાવેશ થઈ જાય છે. ગાયનું દૂધ કેટલું પવિત્ર છે અને ગાયના બીજા કેટલા ધાર્મિક ઉપકર્મો છે, તે ચર્ચાથી દૂર જઈને વાત કરીએ તો, આપણે ગૌ આધારિત એક પણ ઉદ્યોગની સ્થાપના કરી શક્યા નથી. આના માટે કોઈ ખાનગી ઉદ્યોગગૃહ તો સામે આવ્યું નથી. પણ સરકાર પણ સામે આવી નથી. સ્વતંત્રતા આંદોલન વખતે અને તે પહેલા આપણા જનનાયકો ગાયને માટે કેવી લાગણી ધરાવતા હતા, તે આપણે સૌ જાણીએ છીએ. પણ આ લાગણીને જાળવી રાખીને તેના જતન માટે તેમના તરફ આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આઝાદીના આટલા સમયગાળામાં આપણે એક પણ ગૌ આધારિત ઉદ્યોગને વિકસાવી શક્યા છીએ?! હા, સરકાર એક ઉદ્યોગ અવશ્ય વિકસાવી શકી છે અને તે છે ગૌ વંશની કતલ માટે 38,000 કતલખાનાઓને માન્યતા આપવી!!! આ એ જ ભારત છે કે જ્યાં ગોપાલે ગાયો અને ગોભક્તોના જતન માટે ગોવર્ધનનું સંધાન પોતાની કનિષ્ઠિકા પર કર્યું હતું. ગાંધીજીએ પણ ગોહત્યાને પોતાની હત્યા સમાન ગણાવી હતી. તેવા ભારતમાં અનેક ગ્રામ્ય યોજનાઓ ચાલી પણ ગોઆધારિત ઉદ્યોગોની યોજના કેટલી કેન્દ્ર સરકારો અને રાજ્ય સરકારોએ આગળ વધારી? તેનું પ્રમાણ શું હતું ? તેની પાછળ કેટલાં નાણાંની ફાળવણી કરવામાં આવી?, તે પ્રશ્નો હજી પણ અનુત્તર રહ્યાં છે.
ગાયનું દૂધ જેટલુ ઉપયોગી છે, તેટલું જ ગાયનું ગોબર અને મૂત્ર પણ ઉપયોગી છે. તેના ભારતીય જીવનમાં આધુનિકતાના આધારે ઉપયોગ માટેની કોઈ વ્યવસ્થા આપણે હજી સુધી કરી શક્યા નથી. ગાયના મૂત્રમાંથી આયુર્વેદિક દવાઓ અને કીટનિયંત્રકો બનાવી શકવાની ક્ષમતા હોવા છતાં કેટલાંક નાના પ્રયત્નોને બાદ કરતાં તેના માટે કરવાનું ઘણું બાકી રહ્યું છે. આજકાલ કેટલાક આશ્રમો અને દવા કંપનીઓ ગાયના મૂત્ર અને બીજી ગૌપેદાશોને માનવીના સારા સ્વાસ્થ્ય માટે ઉપયોગમાં લાવી શકાય તેવી દવાઓનું નિર્માણ કરી રહી છે. પણ હજી પણ તેના પર વૈજ્ઞાનિક સંસોધનનો કરીને નવી બાબતો બહાર લાવી શકાય તેમ છે. પણ તેના સંસોધન માટેના ખર્ચ અને તેના સંસોધન માટેની વૃતિ પેદા કરવા માટેનું કોઈ મિકેનિઝમ આપણે ઉભું કરી શક્યા નથી.
ગાયનું છાણ કાચું સોનું છે. મિલ્ક ફેડરેશનનો થકી શ્ર્વેત ક્રાંતિ થઈ શકી છે. ત્યારે ગાયના છાણના ગુણ પણ ક્રાંતિ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. ગાયના છાણમાંથી જૈવિક ખેતી માટેનું ખાતર, ગોબર ગેસ, વાહન ચલાવવા માટેનો ગેસ, વીજ જરૂરિયાતો માટેની વીજળી પેદા કરવી વગેરે બનાવી શકાય છે. ગાયના છાણમાં રેડિયો એક્ટિવિટી કે અણુરજ સામે રક્ષણ પૂરુ પાડવાની ક્ષમતા છે. ત્યારે આવા સંદર્ભોથી ભારતમાં કેટલા સંશોધનો ચાલી રહ્યાં છે? તેમાથી કેટલા સંશોધનોને ઉદ્યોગોના સ્વરૂપમાં બદલી શકાય છે? તે સંદર્ભે સરકારની અને લોકોની આજ દિન સુધી ઉદાસિનતા રહી છે. જો કે નાના સ્તરે ગાયના ગોબરમાંથી ગેસ બનાવવાના, વીજળી પેદા કરવાના અને અન્ય પ્રયોગો થઈ રહ્યાં છે. તે સફળ પણ રહ્યાં છે. પણ આ પ્રયોગો વ્યાપક પ્રમાણમાં થાય અને વ્યાપક પ્રમાણમાં સફળ બને તે માટે કોઈ પ્રયત્નો થયા નથી કે તે ઓછા થયા છે. ગાયના ગોબરમાંથી દેશની ઉર્જા જરૂરિયાતો પૂર્ણ કરી શકવાની ક્ષમતા કે તેવી શક્યતા હોય તો તેને સંશોધિત કરીને દેશની સામે એક મોડલ મૂકવુ જોઈએ. જેના માટે સરકારી કે ખાનગી રાહે પ્રયત્નો કરવા જોઈએ. આ માટેના મોડલ બનાવવાનો ખર્ચો અને તેની અસરકર્તાથી લોકો માહિતગાર હોવા જોઈએ. આવા પ્રયત્નો માટે કોઈ ઉદ્યોગગૃહો સામે આવે તો આ મોહિમ લોકભોગ્ય બનાવવા માટે સફળતા મળે.
ઉદાહરણ તરીકે ગાયના ગોબરમાંથી અલગ અલગ પ્રકારે ઉર્જા જરૂરતો પૂરી કરી શકાય તેમ છે, તે સામુદાયિક રીતે અને વ્યક્તિગત રીતે તે પૂરી કરવા માટેના સંશોધિત મોડલો લોકો સામે મૂકાય તે માટે કોઈ મિકેનિઝમ ઉદ્યોગગૃહો અને સરકારની મદદથી ઉભા કરી શકાય છે. આવા મોડલ જો સફળ થાય તો તેના આધારે મિલ્ક ફેડરેશનની તર્જ પર ગોબર ફેડરેશન બનાવી શકાય છે. તેના દ્વારા લોકોની ઉર્જા જરૂરિયાતો પ્રદૂષણ વગર, ઓછા ખર્ચે પૂરી કરી શકાય તેવી સંભાવના રહેલી છે. આ સિવાય ગોબરમાંથી જૈવિક ખેતી માટે અને જમીનની ફળદ્રુપતા પાછી મેળવવા માટે જૈવિક ખાતર પણ બનાવી શકાય છે. તો જૈવિક ખેતીના પ્રોત્સાહન માટે ગોબર ફેડરેશનોને કાર્યરત કરી શકાય છે. આજે લોકોની જીવનશૈલી એવા પ્રકારની બની છે કે શહેરોમાં લોકોના ઘરમાં શ્ર્વાન પોષાય શકે છે, પણ ગાયને ઘરમાંથી રૂખસદ મળી છે! ત્યારે લોકોના જીવનમાં ગાય સ્થાન પામે તે માટે ગોઆધારિત ઉદ્યોગો અને પેદાશોને લોકોના જીવનમાં સ્થાન મળે તેવા પ્રયત્નો કરવા પડશે. ત્યાર બાદ લોકો ગાયને પણ પોતાના જીવનમાં ફરીથી સ્થાન આપશે.
સરકાર ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરે, તેનાથી રુડું કંઈજ નથી. પણ તે સાચા અર્થમાં રાષ્ટ્રીય પશુ બને તેવા પ્રયત્નો તેના રાષ્ટ્રીય પશુ બનતા પહેલા અને ત્યાર બાદ પણ જારી રાખવા પડશે. વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રાના 108 દિવસે યાત્રાની સમાપ્તિ ખરી પણ તે તેના સ્થૂળ સ્વરૂપે સમાપ્તિ હશે. આ યાત્રા બાદ ગૌ આધારિત ઉદ્યોગોના મોડલ અને ગોપેદાશોના વ્યક્તિગતજીવનમાં ઉપયોગ માટેના કોઈ મોડલની પ્રદર્શની ગોઠવીને લોકોને ગાય તરફ આકર્ષી શકાય તેવી મોહિમ આગળ ચાલુ રાખી શકાય તો તે ગૌ ગ્રામને ભારતીય જીવન સાથે જોડવાના નૂતન અભિગમનો પ્રારંભ હશે. ગોઆધારિત ગ્રામ્ય સ્વરાજની કલ્પનાને ગ્લોબલાઈઝેશનના કાળમાં સાકાર કરવા માટે કોઈ એકશન પ્લાન તૈયાર કરી શકાય કે કેમ? આ એક એવી લડાઈના મંડાણ છે કે જે માત્ર હિંદુ સભ્યતાના અસ્તિત્વ માટે જ નહીં પણ વિશ્ર્વ અને માનવ સભ્યતાના અસ્તિત્વ માટેનું કેન્દ્રબિંદુ અને મૂલ્યબિંદુ છે. ગૌ ગ્રામ આધારિત ભારત અને વિશ્ર્વ સંપૂર્ણપણે પર્યાવરણ મિત્ર હશે, પ્રકૃતિ સાથે તેમને કોઈ સંઘર્ષ નહીં હોય. વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેનો અભિગમ સ્વકેન્દ્રી ન રહેતા સહઅસ્તિત્વકેન્દ્રી અને પર્યાવરણકેન્દ્રી બની જશે. જેના કારણે જીડીપી આધારિત વિકાસ માનાંકો બદલાશે અને વ્યક્તિ માનવ કેન્દ્રી વિકાસ માનાંકો સ્થાન ગ્રહણ કરશે. યાત્રાના 108 દિવસ દેશની મૂલ્ય પ્રાપ્તિ માટેની આગામી યાત્રાની જમીન તૈયાર કરશે. વિશ્ર્વ મંગળ યાત્રા ગૌ અને ગ્રામના ભારતીય જીવનમાં પુનર્પ્રસ્થાપન સુધી ચાલુ રહેશે. આ જ તો વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રાનો તાર્કિક અંત હોઈ શકે છે. તેના માટે જનજાગૃતિની સાથે ઉધાડી આંખે ઉંઘતી સરકાર અને નાણાં રળવામાં પડેલા ઉદ્યોગગૃહો પોતાની દ્રષ્ટિ બદલે તે અત્યંત આવશ્યક છે.
જો કે હિંદુ જીવનપધ્ધતિને છેલ્લી કેટલીક સદીઓથી ભારે નુકસાન પહોંચ્યું છે. ગ્રામ અને ગાય ભારતની જીવનપધ્ધતિના આધારબિંદુઓ ભુંસાયા છે. બર્બર મુસ્લિમ શાસકોના જુલમો વચ્ચે પણ ભારતના હિંદુઓએ સંસ્કૃતિને ગાય અને ગ્રામ સાથે જોડી રાખી હતી. ચુસ્તપણે ગાયને પોતાના શ્રધ્ધાબિંદુ તરીકે જાળવી રાખી હતી. પણ મુસ્લિમોના જુલ્મી શાસન બાદ આવેલા અંગ્રેજોના કુટિલ શાસનમાં આ તમામ બાબતોનો છેહ ઉડવા લાગ્યો હતો. લોકો પર અંગ્રેજો નહીં, પણ અંગ્રેજીયત શાસન કરી રહી હતી. લોકો અંગ્રેજીકરણના રંગે રંગાવા લાગ્યા હતા. આ સિલસિલો આજે પણ ચાલુ છે. દેશમાંથી અંગ્રેજો ગયા પણ અંગ્રેજીયત અને અંગ્રેજીકરણ હજી પણ યથાવત છે. આજે તેના સ્વરૂપો બદલાયા છે. જેને આપણે આધુનિકીકરણ કહીએ છીએ, તે હકીકતમાં પશ્ચિમીકરણ છે. જેને આપણે ગ્લોબલાઈઝેશન કહીને વધાવીએ છીએ, તે વાસ્તવમાં વિશ્ર્વના અમેરિકીકરણ માટેની કુટિલ યોજના છે. જ્યારે સ્વાભાવિક પણે ગ્રામ ભુલાશે અને શહેરીકરણ થશે, ત્યારે સ્વાભાવિકપણે ગાય ભુલાશે અને તેની જગ્યાએ આપણી જીવનપધ્ધતિ સાથે અનુકૂળ ન હોય તેવી બાબતો જોડાશે. ભારતે જો પોતાની જીવન પધ્ધતિને અનુકૂળ આધુનિકીકરણ કર્યું હોત, તો ભારતની કોઈપણ રીતે અધોગતિ શક્ય ન હતી. ગાય ભારતીય જીવનમાં એવી રીતે વણાયેલી છે કે જેના માટે પવિત્ર શબ્દ પણ નાનો પડે તેમ છે. જ્યારે વેદો અને પુરાણોમાં ગાયને પવિત્ર ગણવામાં આવી હતી, ત્યારે તેના માનવજીવની ઉપયોગી થવાની તેના જીવનનો આધાર બનવાની લાક્ષણિકતા કારણભૂત હશે. વેદો પુરાણોએ આ લાક્ષણિકતાને માત્ર એક શબ્દમાં વર્ણવી અને તે શબ્દ છે, પવિત્ર. પણ આજે આપણે આપણી જીવનપધ્ધતિના મૂળ આધારને ભૂલી ગયા છીએ અને ભ્રમિત થઈ ગયા છીએ. જેના કારણે પશ્ચિમ અને અમેરિકી વિચારકો, ચિંતકો અને વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી વિકાસની ખોટી પરિભાષાઓની ભ્રમણામાં ભ્રમિત બન્યા છીએ. આપણો વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેનો અભિગમ પણ આપણો નથી, તે પણ પશ્ચિમ કે અમેરિકી છે. કારણ કે મોટાભાગનું આધુનિક વિજ્ઞાન ત્યાં જ તો વિકસિત બન્યું છે. જો આપણો વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેનો અભિગમ આપણો હોત, તો આપણે પ્રકૃતિભંજક વિકાસની પરિભાષાને શરૂઆતથી જ નકારી હોત. આપણે કોઈ જ આધુનિકતાનો કે ખરા અર્થમાં વિકાસનો વિરોધ કરવાનો નથી. પણ જ્યાં સુધી આપણા અભિગમનો સવાલ છે, ત્યાં સુધી આપણે આપણી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાં વિકાસ અને વિજ્ઞાન-ટેકનોલોજીને ઢાળી શક્યા છીએ? જો આમ ન થયું હોય અને હવે જેમણે પ્રકૃતિની પ્રણાલીને ધ્વસ્ત કરી છે, તેઓ કહેતા હોય કે આ વિકાસ પર્યાવરણમિત્ર તરીકે કરવો જોઈએ. તો તેઓ કેટલા ખોટા હતા, તે સમજીને આપણા સાંસ્કૃતિક મૂલ્યો તરફ આપણે પાછા ફરવું જોઈએ. તેનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે પાછા અઢારમી સદીમાં જઈશુ કે વિકાસ વિરોધી થઈ જઈશું.
હાલમાં વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રા થકી સાંસ્કૃતિક મૂલ્યોના આધારસ્તંભ સમા ગાય અને ગૌની પુર્સ્થાપના માટેના પ્રયત્નો ચાલી રહ્યાં છે. આ એવી યાત્રા છે કે જે 108 દિવસ પછી નાગપુરમાં સ્થૂળ સ્વરૂપે પૂર્ણ થયા બાદ પણ ચાલુ રહેશે. જો આમ નહીં થાય તો આ યાત્રા કાઢવાના ઉદેશ્યોની પૂર્તિ નહીં થઈ શકે. વૈશ્વિકરણના દોરમાં દુનિયાને ગ્લોબલ વિલેજ એટલે કે વિશ્ર્વ ગ્રામ તરીકે જોવામાં આવે છે. પણ તેમાથી ગામડાઓને બાકાત રાખવામાં આવ્યા છે. ગામડા આજે ભાંગીને ભુક્કો થઈ રહ્યાં છે. સિમેન્ટ કોંક્રીટના જંગલની જેમ શહેરો વિકસી અને વિસ્તરી રહ્યાં છે. ભારતમાં આઝાદી સમયે 90 ટકા વિસ્તારો ગ્રામ્ય હતા. આજે ભારતમાં ગ્રામ્ય વિસ્તાર 65થી 70 ટકા વચ્ચે સમેટાઈને રહ્યો છે. વળી આ વિસ્તાર દર વર્ષે ઘટી રહ્યો છે. આઝાદી કાળે ભારત સરકારની દ્રષ્ટિ ગ્રામોન્મુખ હતી. પણ હવે તેની દ્રષ્ટિ ગ્રામોન્મુખ કે કૃષિ તરફી રહી નથી. જેના પરિણામે હજારો ખેડૂતોની આત્મહત્યાના બનાવો બન્યા છે અને આ બનાવો કરોડો રૂપિયાના રાહત પેકેજ બાદ પણ બની રહ્યાં છે. ત્યારે અત્રે એ સમજવું જરૂરી છે કે આ તમામ દુષ્પરિણામો ભારતના રાષ્ટ્રીય એકમ સમા ગામડાંઓ ભાગવાના કારણે આવ્યા છે. ગામ ભાંગવાની સાથે ગૌ આધારિત જીવનપધ્ધતિને અલવિદા કહેવાઈ છે. બળદને સ્થાને ટ્રેકટર, ગાયના દૂધને સ્થાને મિલ્ક પાવડરનું દૂધ, અને અન્ય ગૌપેદાશોના સ્થાને આધુનિક ગણાતી વસ્તુઓએ પોતાની જગ્યા કરી લીધી છે.
ત્યારે જરૂરી છે કે લોકોના બદલાયેલા માનસને સાચી દિશા સાંપડે, એવી દિશા કે જે ગ્રામોન્મુખી હોય, દેશના આત્માને પુલકિત કરનારી હોય. આ માટેનો પ્રયત્ન છે વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રા. પણ આ યાત્રાને માત્ર એક યાત્રા તરીકે લેવાશે, તો તેમાથી તેના કોઈ હેતુ પાર પડવાના નથી. યાત્રા એક સ્થૂળ પ્રવૃતિ છે, તેની પાછળ સુક્ષ્મ પ્રવૃતિ એ છે કે જેનાથી લોકોના દિલ-દિમાગમાં ગ્રામ અને ગાય ફરીથી એ જ સ્થાન પામે કે જે સ્થાન આઝાદી સમય સુધી રહ્યું હતું. અંગ્રેજીયતથી પ્રેરાયેલા નેતાઓ અને નીતિ-નિર્ધારકોએ દેશના વિકાસનું અંગ્રેજીકરણ કર્યુ છે. અને આ પ્રવૃતિ હજીપણ ચાલુ છે. દેશના જીડીપીમાં એક સમયે કૃષિ અને કૃષિઉદ્યોગોનો બહુ મોટો ફાળો હતો. આજે આ ફાળો સંકોચાઈ રહ્યો છે. તેના માટેની અનામત રકમ ઘટાડી દેવામાં આવી છે. તેના સ્થાને ઔદ્યોગિકરણને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જો કે ઔદ્યોગિકકરણના અભિગમમાં પાયાનો પ્રશ્ન એ છે કે આપણે ત્યાં કૃષિ અને પશુપાલન આધારિત ઔદ્યોગિક પ્રગતિ કેમ થઈ નથી? આપણે ત્યાં હાલમાં આવેલા ઉદ્યોગોએ કૃષિ અને પશુપાલનનું તો નિકંદન કાઢયું છે. સાથે સાથે આપણી પર્યાવરણ મિત્ર જીવનપધ્ધતિનું પણ નિકંદન કાઢયું છે. જરૂર જણાય તેટલા ઉદ્યોગો બિનખેતી કે બિનપશુપાલન આધારિત હોય શકે છે. પણ માણસની નાની નાની જરૂરિયાતો માટે અલગ-અલગ કોસ્મેટિક ચીજ-વસ્તુઓના સ્થાને ગોઆધારિત અને કૃષિઆધારિત બાબતોને આધાર બનાવી શકાયો હોત. પણ વિજ્ઞાન અને ટેકનોલોજી થકી વિકાસ માટેની ઉધારની દ્રષ્ટિએ આપણને આમ કરતા રોક્યા છે. પણ વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રા એક એવો અવસર છે કે જેના થકી આપણે આપણી જીવનની જરૂરિયાતો માટે ગૌ ગ્રામને આધાર બનાવી શકીએ તેમ છીએ.
ભારતે મિલ્ક ફેડરેશન થકી શ્ર્વેત ક્રાંતિ જોઈ છે. જેમા ગાય અને ભેંસ બંનેના દૂધનો સમાવેશ થઈ જાય છે. ગાયનું દૂધ કેટલું પવિત્ર છે અને ગાયના બીજા કેટલા ધાર્મિક ઉપકર્મો છે, તે ચર્ચાથી દૂર જઈને વાત કરીએ તો, આપણે ગૌ આધારિત એક પણ ઉદ્યોગની સ્થાપના કરી શક્યા નથી. આના માટે કોઈ ખાનગી ઉદ્યોગગૃહ તો સામે આવ્યું નથી. પણ સરકાર પણ સામે આવી નથી. સ્વતંત્રતા આંદોલન વખતે અને તે પહેલા આપણા જનનાયકો ગાયને માટે કેવી લાગણી ધરાવતા હતા, તે આપણે સૌ જાણીએ છીએ. પણ આ લાગણીને જાળવી રાખીને તેના જતન માટે તેમના તરફ આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આઝાદીના આટલા સમયગાળામાં આપણે એક પણ ગૌ આધારિત ઉદ્યોગને વિકસાવી શક્યા છીએ?! હા, સરકાર એક ઉદ્યોગ અવશ્ય વિકસાવી શકી છે અને તે છે ગૌ વંશની કતલ માટે 38,000 કતલખાનાઓને માન્યતા આપવી!!! આ એ જ ભારત છે કે જ્યાં ગોપાલે ગાયો અને ગોભક્તોના જતન માટે ગોવર્ધનનું સંધાન પોતાની કનિષ્ઠિકા પર કર્યું હતું. ગાંધીજીએ પણ ગોહત્યાને પોતાની હત્યા સમાન ગણાવી હતી. તેવા ભારતમાં અનેક ગ્રામ્ય યોજનાઓ ચાલી પણ ગોઆધારિત ઉદ્યોગોની યોજના કેટલી કેન્દ્ર સરકારો અને રાજ્ય સરકારોએ આગળ વધારી? તેનું પ્રમાણ શું હતું ? તેની પાછળ કેટલાં નાણાંની ફાળવણી કરવામાં આવી?, તે પ્રશ્નો હજી પણ અનુત્તર રહ્યાં છે.
ગાયનું દૂધ જેટલુ ઉપયોગી છે, તેટલું જ ગાયનું ગોબર અને મૂત્ર પણ ઉપયોગી છે. તેના ભારતીય જીવનમાં આધુનિકતાના આધારે ઉપયોગ માટેની કોઈ વ્યવસ્થા આપણે હજી સુધી કરી શક્યા નથી. ગાયના મૂત્રમાંથી આયુર્વેદિક દવાઓ અને કીટનિયંત્રકો બનાવી શકવાની ક્ષમતા હોવા છતાં કેટલાંક નાના પ્રયત્નોને બાદ કરતાં તેના માટે કરવાનું ઘણું બાકી રહ્યું છે. આજકાલ કેટલાક આશ્રમો અને દવા કંપનીઓ ગાયના મૂત્ર અને બીજી ગૌપેદાશોને માનવીના સારા સ્વાસ્થ્ય માટે ઉપયોગમાં લાવી શકાય તેવી દવાઓનું નિર્માણ કરી રહી છે. પણ હજી પણ તેના પર વૈજ્ઞાનિક સંસોધનનો કરીને નવી બાબતો બહાર લાવી શકાય તેમ છે. પણ તેના સંસોધન માટેના ખર્ચ અને તેના સંસોધન માટેની વૃતિ પેદા કરવા માટેનું કોઈ મિકેનિઝમ આપણે ઉભું કરી શક્યા નથી.
ગાયનું છાણ કાચું સોનું છે. મિલ્ક ફેડરેશનનો થકી શ્ર્વેત ક્રાંતિ થઈ શકી છે. ત્યારે ગાયના છાણના ગુણ પણ ક્રાંતિ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. ગાયના છાણમાંથી જૈવિક ખેતી માટેનું ખાતર, ગોબર ગેસ, વાહન ચલાવવા માટેનો ગેસ, વીજ જરૂરિયાતો માટેની વીજળી પેદા કરવી વગેરે બનાવી શકાય છે. ગાયના છાણમાં રેડિયો એક્ટિવિટી કે અણુરજ સામે રક્ષણ પૂરુ પાડવાની ક્ષમતા છે. ત્યારે આવા સંદર્ભોથી ભારતમાં કેટલા સંશોધનો ચાલી રહ્યાં છે? તેમાથી કેટલા સંશોધનોને ઉદ્યોગોના સ્વરૂપમાં બદલી શકાય છે? તે સંદર્ભે સરકારની અને લોકોની આજ દિન સુધી ઉદાસિનતા રહી છે. જો કે નાના સ્તરે ગાયના ગોબરમાંથી ગેસ બનાવવાના, વીજળી પેદા કરવાના અને અન્ય પ્રયોગો થઈ રહ્યાં છે. તે સફળ પણ રહ્યાં છે. પણ આ પ્રયોગો વ્યાપક પ્રમાણમાં થાય અને વ્યાપક પ્રમાણમાં સફળ બને તે માટે કોઈ પ્રયત્નો થયા નથી કે તે ઓછા થયા છે. ગાયના ગોબરમાંથી દેશની ઉર્જા જરૂરિયાતો પૂર્ણ કરી શકવાની ક્ષમતા કે તેવી શક્યતા હોય તો તેને સંશોધિત કરીને દેશની સામે એક મોડલ મૂકવુ જોઈએ. જેના માટે સરકારી કે ખાનગી રાહે પ્રયત્નો કરવા જોઈએ. આ માટેના મોડલ બનાવવાનો ખર્ચો અને તેની અસરકર્તાથી લોકો માહિતગાર હોવા જોઈએ. આવા પ્રયત્નો માટે કોઈ ઉદ્યોગગૃહો સામે આવે તો આ મોહિમ લોકભોગ્ય બનાવવા માટે સફળતા મળે.
ઉદાહરણ તરીકે ગાયના ગોબરમાંથી અલગ અલગ પ્રકારે ઉર્જા જરૂરતો પૂરી કરી શકાય તેમ છે, તે સામુદાયિક રીતે અને વ્યક્તિગત રીતે તે પૂરી કરવા માટેના સંશોધિત મોડલો લોકો સામે મૂકાય તે માટે કોઈ મિકેનિઝમ ઉદ્યોગગૃહો અને સરકારની મદદથી ઉભા કરી શકાય છે. આવા મોડલ જો સફળ થાય તો તેના આધારે મિલ્ક ફેડરેશનની તર્જ પર ગોબર ફેડરેશન બનાવી શકાય છે. તેના દ્વારા લોકોની ઉર્જા જરૂરિયાતો પ્રદૂષણ વગર, ઓછા ખર્ચે પૂરી કરી શકાય તેવી સંભાવના રહેલી છે. આ સિવાય ગોબરમાંથી જૈવિક ખેતી માટે અને જમીનની ફળદ્રુપતા પાછી મેળવવા માટે જૈવિક ખાતર પણ બનાવી શકાય છે. તો જૈવિક ખેતીના પ્રોત્સાહન માટે ગોબર ફેડરેશનોને કાર્યરત કરી શકાય છે. આજે લોકોની જીવનશૈલી એવા પ્રકારની બની છે કે શહેરોમાં લોકોના ઘરમાં શ્ર્વાન પોષાય શકે છે, પણ ગાયને ઘરમાંથી રૂખસદ મળી છે! ત્યારે લોકોના જીવનમાં ગાય સ્થાન પામે તે માટે ગોઆધારિત ઉદ્યોગો અને પેદાશોને લોકોના જીવનમાં સ્થાન મળે તેવા પ્રયત્નો કરવા પડશે. ત્યાર બાદ લોકો ગાયને પણ પોતાના જીવનમાં ફરીથી સ્થાન આપશે.
સરકાર ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરે, તેનાથી રુડું કંઈજ નથી. પણ તે સાચા અર્થમાં રાષ્ટ્રીય પશુ બને તેવા પ્રયત્નો તેના રાષ્ટ્રીય પશુ બનતા પહેલા અને ત્યાર બાદ પણ જારી રાખવા પડશે. વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રાના 108 દિવસે યાત્રાની સમાપ્તિ ખરી પણ તે તેના સ્થૂળ સ્વરૂપે સમાપ્તિ હશે. આ યાત્રા બાદ ગૌ આધારિત ઉદ્યોગોના મોડલ અને ગોપેદાશોના વ્યક્તિગતજીવનમાં ઉપયોગ માટેના કોઈ મોડલની પ્રદર્શની ગોઠવીને લોકોને ગાય તરફ આકર્ષી શકાય તેવી મોહિમ આગળ ચાલુ રાખી શકાય તો તે ગૌ ગ્રામને ભારતીય જીવન સાથે જોડવાના નૂતન અભિગમનો પ્રારંભ હશે. ગોઆધારિત ગ્રામ્ય સ્વરાજની કલ્પનાને ગ્લોબલાઈઝેશનના કાળમાં સાકાર કરવા માટે કોઈ એકશન પ્લાન તૈયાર કરી શકાય કે કેમ? આ એક એવી લડાઈના મંડાણ છે કે જે માત્ર હિંદુ સભ્યતાના અસ્તિત્વ માટે જ નહીં પણ વિશ્ર્વ અને માનવ સભ્યતાના અસ્તિત્વ માટેનું કેન્દ્રબિંદુ અને મૂલ્યબિંદુ છે. ગૌ ગ્રામ આધારિત ભારત અને વિશ્ર્વ સંપૂર્ણપણે પર્યાવરણ મિત્ર હશે, પ્રકૃતિ સાથે તેમને કોઈ સંઘર્ષ નહીં હોય. વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેનો અભિગમ સ્વકેન્દ્રી ન રહેતા સહઅસ્તિત્વકેન્દ્રી અને પર્યાવરણકેન્દ્રી બની જશે. જેના કારણે જીડીપી આધારિત વિકાસ માનાંકો બદલાશે અને વ્યક્તિ માનવ કેન્દ્રી વિકાસ માનાંકો સ્થાન ગ્રહણ કરશે. યાત્રાના 108 દિવસ દેશની મૂલ્ય પ્રાપ્તિ માટેની આગામી યાત્રાની જમીન તૈયાર કરશે. વિશ્ર્વ મંગળ યાત્રા ગૌ અને ગ્રામના ભારતીય જીવનમાં પુનર્પ્રસ્થાપન સુધી ચાલુ રહેશે. આ જ તો વિશ્ર્વ મંગળ ગૌ ગ્રામ યાત્રાનો તાર્કિક અંત હોઈ શકે છે. તેના માટે જનજાગૃતિની સાથે ઉધાડી આંખે ઉંઘતી સરકાર અને નાણાં રળવામાં પડેલા ઉદ્યોગગૃહો પોતાની દ્રષ્ટિ બદલે તે અત્યંત આવશ્યક છે.
લેબલ્સ:
ગૌ ગ્રામ યાત્રા,
ગ્લોબલાઈઝેશન,
વિશ્ર્વ મંગળ
બુરાઈને ખતમ કરે તે ભલાઈ
આદિકાળથી વિશ્વમાં ધર્મ-અધર્મ, સત્ય-અસત્ય, પ્રકાશ-અંધકાર, ભલાઈ-બુરાઈ વચ્ચે યુધ્ધ થતું આવ્યું છે. આ યુધ્ધમાં કહેવાય છે કે જીત તો હંમેશા ધર્મ, સત્ય, પ્રકાશ અને ભલાઈની થાય છે. અત્યારે પણ વિશ્વનો બહુ મોટો વર્ગ બુરાઈના વમળોમાં ફસાયેલો છે. નશાખોરી, જુગાર, વેશ્યાવૃતિ, હિંસા, અત્યાચાર, વર્ગ-સંઘર્ષ, આતંકવાદ વગેરે સમાજ માટે નાસૂર બની ગયા છે. આપણે આ બધી બુરાઈના માઠાં પરિણામો ભોગવતા આવ્યા છીએ. જ્ચારે આપણે આ બધી બુરાઈને સહન કરવાની શક્તિ ગુમાવી દઈએ છીએ, ત્યારે આપણને લાગે છે કે બુરાઈને આદિકાળથી પરાજિત કરતી ભલાઈ હારી રહી છે. તે વખતે આપણે આપણા દ્વારા ઉભી કરાયેલી વ્યવસ્થાને કારણે પરેશાન થઈએ છીએ. બુરાઈના ભારે થતાં પલડાનો દોષ આપણે વ્યવસ્થા પર નાખી દઈએ છીએ. આપણે જુદી-જુદી બુરાઈ અનુસરનારાઓને અસમાજિક તત્વો તરીકે ઓળખીએ છીએ. કેટલાંક બુરાઈને અનુસરનારા લોકોને સજા આપવામાં કામિયાબ પણ થવાય છે. તે વખતે આપણે સમજીએ છીએ કે બુરાઈને અનુસરનારાઓને સજા મળી ગઈ એટલે પ્રશ્ન હલ થઈ ગયો. પણ રોજબરોજની મોટા પ્રમાણમાં બનતી ચોરી, હિંસા, હત્યા, અત્યાચાર, બળાત્કાર, આતંકવાદ અને નશાખોરીની ઘટનાઓ પરથી તે આપણો ભ્રમ સાબિત થાય છે. આપણી સામે પુરાવર્તિતપણે બુરાઈના કુરુપ ચહેરાનો સામનો કરવાનો વખત આવે છે. તેનું કારણ ઘણું સ્પષ્ટ છે, માણસની અંદરની બુરાઈ તેને શારીરિક સજા આપવા માત્રથી ખતમ થઈ જતી નથી. હા, બુરાઈ ટૂંકાગાળા માટે કામચલાઉ રીતે નિયંત્રિત થતી હોય તેવો આભાસ જરૂરથી ઉભો થાય છે.
આપણને સ્વાભાવિકપણે પ્રશ્ન થાય કે આમ બુરાઈ અનુસરનાર વ્યક્તિને સજા આપવા છતાં બુરાઈ ખતમ કેમ થતી નથી? કેમ ગુનેગાર હંમેશા ગુનેગાર બનીને રહે છે? સજા મેળવ્યા પછી એવા બહુ થોડા ગુનેગારો હશે કે જેઓ હકીકતમાં સુધરી જતાં હોય છે. મોટાભાગના ગુનેગારો તો જેલમાંથી પાછા ફર્યા પછી પોતાની પહેલાની ગુનાખોરીની પ્રવૃતિ થકી બુરાઈને આગળ વધારવાનું કામ વધુ તીવ્રતાથી કરતાં હોય છે. આ સિવાય એ વાત પણ અત્રે ધ્યાન રાખવા જેવી છે કે અન્ય લોકો આ ગુનેગારોને મળેલી સજા પરથી બોધપાઠ પણ લેતા નથી. આવુ થવા પાછળનું સ્પષ્ટ કારણ એ છે કે અંધકારમાં ડૂબેલા લોકોને પ્રામાણિકતાથી પ્રકાશ તરફ દોરી જવાનું કામ ન તો સમાજ કરી રહ્યો છે, ન તો સમાજ દ્વાર ઉભી કરવામાં આવેલી વ્યવસ્થા દ્વારા તે થઈ રહ્યું છે. આપણે બુરાઈ આચરનારા લોકો તરફ જોવા માટે પણ તૈયાર નથી. આપણે તેમની ધૃણા કરીએ છીએ. નાનપણથી બાળકોને બુરાઈથી બચવાનું શીખવાડીએ છીએ, તે સારું પણ છે. પણ સાથે સાથે બુરાઈમાં ફસાયેલા લોકોથી અંતર રાખવાનું અને તેમને ધૃણા કરવાનું પણ શીખવાડીએ છીએ. આ ધૃણા જ ખરાબ માણસની બુરાઈનો સંહાર કરવામાં આડે આવે છે. તેને કારણે ખરાબ માણસને કદાચ તેની બુરાઈની સજા મળી શકે છે, પણ તેનાથી તે વ્યક્તિની બુરાઈ મરતી નથી કારણ કે તેમની એટલી હદે ધૃણા કરવામાં આવે છે કે હૃદય પરિવર્તનની તમામ પ્રક્રિયામાં છેવટે નિષ્ફળતા જ સાંપડે છે. આવા લોકો આગળ જતાં બુરાઈને જ પોતાના સાચા સાથી ગણી લેતા હોય છે. હકીકતમાં વ્યક્તિ ખરાબ હોતો નથી. વ્યક્તિની અંદર રહેલી બુરાઈરૂપી ખરાબી જ ખરાબ હોય છે. બુરાઈ એક માનસિકતા છે અને માટે જ બુરાઈમાં ફેસાયેલાની ધૃણા કરવા કરતાં તેમની માનસિકતાને બદલવાનો પ્રામાણિક પ્રયત્ન કરતાં શીખવું જોઈએ અને બાળકને પણ તે શીખવવું જોઈએ. પણ આપણે ત્યાં બાળકને નાનપણથી જે કંઈ શીખવાડવામાં આવે છે, તેનાથી ઉંમરની સાથે સાથે બુરાઈમાં ફસાયેલાઓ સાથેનું અંતર પણ વધતું જાય છે. આ પ્રવૃતિ એ હદ સુધી વિસ્તરતી જાય છે કે કોઈ સફળતા અને પ્રકાશના રસ્તા પર આગળ વધવામાં જરાપણ પાછળ પડી જાય તો તેને આપણે કચડીને અથવા તો એકદમ પાછળ છોડીને આગળ વધી જઈએ છીએ. આ સફળતા અને પ્રકાશ તરફ આગળ વધવાનો ટૂંકો રસ્તો બની ગયો છે. તેથી જ તો બુરાઈ ઘટવાને બદલે વધી રહી છે અને રોજબરોજ બુરાઈની પરિઘિ વધી રહી છે અને તેમાં નવા લોકો ફસાઈ રહ્યાં છે.
આપણે ત્યાં સારાને વધુ સારું કરવાનો અવશ્ય પ્રયત્ન થાય છે. પણ જે ઓછું સારું છે કે નબળું છે, તેને સારું બનાવવાનો પ્રયત્ન ખૂબ ઓછો થાય છે. ઉદાહરણ તરીકે આપણે ત્યાં વિદ્યાર્થીઓને નિશાળમાંથી એટલા માટે કાઢી મૂકવામાં આવે છે કે તે સારા માર્કસ પ્રાપ્ત કરી શકતા નથી. જેમને કારણે શાળાનો રેકોર્ડ ખરાબ થાય છે. આ પધ્ધતિ ફક્ત અમાનવીય જ નહીં પણ અન્યાયપૂર્ણ છે. દરેક શાળાનું એ દાયિત્વ છે કે તે ફક્ત સારા અને હોંશિયાર વિદ્યાર્થીઓને જ આગળ ન વધારે, પણ સાથે સાથે થોડા કમજોર વિદ્યાર્થીઓને વિશેષ ધ્યાન આપીને સારા અને હોંશિયાર બનાવે. સારાને વધુ સારા બનાવવામાં કોઈ કમાલ નથી. અસલી કમાલ તો એ છે કે જેમાં ઓછા સારા કે નકામાને વિશેષ પ્રયત્ન અને ખંતથી સારાં કે વધારે સારાંની શ્રેણીમાં લઈ આવવામાં આવે.
આજે આ પ્રકારની સદભાવનાની અત્યંત આવશ્યક્તા છે. માટે જ વ્યક્તિ, સમાજ અને વ્યવસ્થા-એમ દરેક સ્તરે બુરાઈમાં ફસાયેલાઓને સુધારવાનું આંદોલન શરૂ કરવામાં આવે તે જરૂરી છે. ખરાબ અને ગુનાહિત પ્રવૃતિમાં લાગેલા લોકોને સહાનુભૂતિ ભરી સુધારણા પ્રક્રિયાથી ભલા માણસ બનાવી શકાય છે. સફળતા તો ત્યારે છે કે જ્યારે ઓછામાં ઓછા એક બુરાઈમાં ફસાયેલા વ્યક્તિને ભલાઈના માર્ગ પર લાવી શકાય. આ માટે જરૂરી છે કે ધીરજપૂર્વક સહાનુભૂતિથી બુરાઈમાં ફસાયેલા લોકોને સારું વાતાવરણ અને સારા વિચારો પૂરાં પાડવામાં આવે. આજે સામુદાયિક સ્તરે એવા સંગઠનો અને સંસ્થાઓની આવશ્યકતા છે કે જે બુરાઈના અંધકારમાં જીવતાં લોકોના જીવનને ભલાઈના પ્રકાશથી પ્રકાશમય બનાવી શકે. પોતાના સુખી-સંપન્ન ભક્તોની વચ્ચે રહેતા મહાત્મા, સાધુ-સંતો કે ધર્મોપદેશકો બુરાઈમાં ફસાયેલા લોકો વચ્ચે જઈને તેમને સદાચારના સદપ્રવાહમાં ખેંચી લાવશે. અસલી ભલાઈ તો એ છે કે જે બુરાઈમાં ફસાયેલાની બુરાઈને મારે અને વ્યક્તિને સદાચારના રસ્તે ખેંચી લાવે.
જ્યારે ‘મારા-મારા’ કહેનારો વાલિયો લૂંટારો ‘રામ-રામ’ની જગ્યાએ ‘મરા-મરા’નું રટણ કરીને વાલ્મિકી બને છે, ત્યારે તે કેટલાંય કહેવાતા સારા-ભલા માણસો કરતાં જોજનો આગળ નીકળી જાય છે. આવા કેટલાંય ઉદાહરણો આપણે ત્યાં ઉપલબ્ધ છે. હકીકતમાં જેણે અંધકારની દુનિયા જોઈ લીધી છે, તે પ્રકાશના મહત્વને વધારે સારી રીતે સમજે છે. વિષપાન કરનારા શિવ જ દુનિયાને કલ્યાણ અને મંગળતાનો સંદેશ આપવાનું સામર્થ્ય ધરાવે છે.
મનુષ્ય સ્વાભાવિકપણે ભલો હોય છે. પણ બુરાઈ તેને આપવામાં આવેલા ગંદા વિચારોથી નીપજે છે. જો વ્યક્તિના ગંદા વિચારો મરશે. આમ જે વ્યક્તિને નહીં, પણ તેના ખરાબ, ગંદા વિચારોને મારી શકે તે જ ભલાઈ છે. આપણે ત્યાં ખરાબ વ્યક્તિને તેની કરવામાં આવેલી ભૂલ કે ગુના માટે સજા આપવામાં આવે છે. આ સજા જરૂરી હોવા છતાં એ પણ એટલું જ જરૂરી છે કે જે-તે બુરાઈમાં ફસાયેલા વ્યક્તિની બુરાઈ દૂર થાય તેવી સુધાર પ્રક્રિયા ઉપલબ્ધ કરાવાય. આ માટે સમાજ અને સમાજની વ્યવસ્થાએ સારું વાતાવરણ તથા સારા વિચારોનો મારો બુરાઈમાં ફસાયેલા લોકો પર ચલાવવો પડશે. આમ હંમેશા પ્રયત્ન એ કરવો પડશે કે બુરાઈમાં ફસાયેલો વ્યક્તિ ખતમ ન થાય, પણ તે વ્યક્તિમાં રહેલી બુરાઈ મરી પરવારે અને તે સારા-શિષ્ટ સમાજનો ભાગ બનીને ભલાઈના રસ્તે આગળ વધે. આમ તો એક પ્રકાશનું કિરણ અંધકારને ખતમ કરવા માટે કાફી હોય છે. પણ જ્યાં ગાઢ અંધકાર હોય અને પ્રકાશનું કિરણ ગાઢ અંધકારને ભેદવા માટે સક્ષમ ન હોય તો ત્યાં સૂર્ય કે અગ્નિની ઉગ્રતા પ્રકાશ ફેલાવવા માટે કારણભૂત બને છે. આમ બુરાઈને ખતમ કરે તે ભલાઈ છે, બુરાઈના ઘૂંટણિયે પડે તે ભલાઈ નથી.
આપણને સ્વાભાવિકપણે પ્રશ્ન થાય કે આમ બુરાઈ અનુસરનાર વ્યક્તિને સજા આપવા છતાં બુરાઈ ખતમ કેમ થતી નથી? કેમ ગુનેગાર હંમેશા ગુનેગાર બનીને રહે છે? સજા મેળવ્યા પછી એવા બહુ થોડા ગુનેગારો હશે કે જેઓ હકીકતમાં સુધરી જતાં હોય છે. મોટાભાગના ગુનેગારો તો જેલમાંથી પાછા ફર્યા પછી પોતાની પહેલાની ગુનાખોરીની પ્રવૃતિ થકી બુરાઈને આગળ વધારવાનું કામ વધુ તીવ્રતાથી કરતાં હોય છે. આ સિવાય એ વાત પણ અત્રે ધ્યાન રાખવા જેવી છે કે અન્ય લોકો આ ગુનેગારોને મળેલી સજા પરથી બોધપાઠ પણ લેતા નથી. આવુ થવા પાછળનું સ્પષ્ટ કારણ એ છે કે અંધકારમાં ડૂબેલા લોકોને પ્રામાણિકતાથી પ્રકાશ તરફ દોરી જવાનું કામ ન તો સમાજ કરી રહ્યો છે, ન તો સમાજ દ્વાર ઉભી કરવામાં આવેલી વ્યવસ્થા દ્વારા તે થઈ રહ્યું છે. આપણે બુરાઈ આચરનારા લોકો તરફ જોવા માટે પણ તૈયાર નથી. આપણે તેમની ધૃણા કરીએ છીએ. નાનપણથી બાળકોને બુરાઈથી બચવાનું શીખવાડીએ છીએ, તે સારું પણ છે. પણ સાથે સાથે બુરાઈમાં ફસાયેલા લોકોથી અંતર રાખવાનું અને તેમને ધૃણા કરવાનું પણ શીખવાડીએ છીએ. આ ધૃણા જ ખરાબ માણસની બુરાઈનો સંહાર કરવામાં આડે આવે છે. તેને કારણે ખરાબ માણસને કદાચ તેની બુરાઈની સજા મળી શકે છે, પણ તેનાથી તે વ્યક્તિની બુરાઈ મરતી નથી કારણ કે તેમની એટલી હદે ધૃણા કરવામાં આવે છે કે હૃદય પરિવર્તનની તમામ પ્રક્રિયામાં છેવટે નિષ્ફળતા જ સાંપડે છે. આવા લોકો આગળ જતાં બુરાઈને જ પોતાના સાચા સાથી ગણી લેતા હોય છે. હકીકતમાં વ્યક્તિ ખરાબ હોતો નથી. વ્યક્તિની અંદર રહેલી બુરાઈરૂપી ખરાબી જ ખરાબ હોય છે. બુરાઈ એક માનસિકતા છે અને માટે જ બુરાઈમાં ફેસાયેલાની ધૃણા કરવા કરતાં તેમની માનસિકતાને બદલવાનો પ્રામાણિક પ્રયત્ન કરતાં શીખવું જોઈએ અને બાળકને પણ તે શીખવવું જોઈએ. પણ આપણે ત્યાં બાળકને નાનપણથી જે કંઈ શીખવાડવામાં આવે છે, તેનાથી ઉંમરની સાથે સાથે બુરાઈમાં ફસાયેલાઓ સાથેનું અંતર પણ વધતું જાય છે. આ પ્રવૃતિ એ હદ સુધી વિસ્તરતી જાય છે કે કોઈ સફળતા અને પ્રકાશના રસ્તા પર આગળ વધવામાં જરાપણ પાછળ પડી જાય તો તેને આપણે કચડીને અથવા તો એકદમ પાછળ છોડીને આગળ વધી જઈએ છીએ. આ સફળતા અને પ્રકાશ તરફ આગળ વધવાનો ટૂંકો રસ્તો બની ગયો છે. તેથી જ તો બુરાઈ ઘટવાને બદલે વધી રહી છે અને રોજબરોજ બુરાઈની પરિઘિ વધી રહી છે અને તેમાં નવા લોકો ફસાઈ રહ્યાં છે.
આપણે ત્યાં સારાને વધુ સારું કરવાનો અવશ્ય પ્રયત્ન થાય છે. પણ જે ઓછું સારું છે કે નબળું છે, તેને સારું બનાવવાનો પ્રયત્ન ખૂબ ઓછો થાય છે. ઉદાહરણ તરીકે આપણે ત્યાં વિદ્યાર્થીઓને નિશાળમાંથી એટલા માટે કાઢી મૂકવામાં આવે છે કે તે સારા માર્કસ પ્રાપ્ત કરી શકતા નથી. જેમને કારણે શાળાનો રેકોર્ડ ખરાબ થાય છે. આ પધ્ધતિ ફક્ત અમાનવીય જ નહીં પણ અન્યાયપૂર્ણ છે. દરેક શાળાનું એ દાયિત્વ છે કે તે ફક્ત સારા અને હોંશિયાર વિદ્યાર્થીઓને જ આગળ ન વધારે, પણ સાથે સાથે થોડા કમજોર વિદ્યાર્થીઓને વિશેષ ધ્યાન આપીને સારા અને હોંશિયાર બનાવે. સારાને વધુ સારા બનાવવામાં કોઈ કમાલ નથી. અસલી કમાલ તો એ છે કે જેમાં ઓછા સારા કે નકામાને વિશેષ પ્રયત્ન અને ખંતથી સારાં કે વધારે સારાંની શ્રેણીમાં લઈ આવવામાં આવે.
આજે આ પ્રકારની સદભાવનાની અત્યંત આવશ્યક્તા છે. માટે જ વ્યક્તિ, સમાજ અને વ્યવસ્થા-એમ દરેક સ્તરે બુરાઈમાં ફસાયેલાઓને સુધારવાનું આંદોલન શરૂ કરવામાં આવે તે જરૂરી છે. ખરાબ અને ગુનાહિત પ્રવૃતિમાં લાગેલા લોકોને સહાનુભૂતિ ભરી સુધારણા પ્રક્રિયાથી ભલા માણસ બનાવી શકાય છે. સફળતા તો ત્યારે છે કે જ્યારે ઓછામાં ઓછા એક બુરાઈમાં ફસાયેલા વ્યક્તિને ભલાઈના માર્ગ પર લાવી શકાય. આ માટે જરૂરી છે કે ધીરજપૂર્વક સહાનુભૂતિથી બુરાઈમાં ફસાયેલા લોકોને સારું વાતાવરણ અને સારા વિચારો પૂરાં પાડવામાં આવે. આજે સામુદાયિક સ્તરે એવા સંગઠનો અને સંસ્થાઓની આવશ્યકતા છે કે જે બુરાઈના અંધકારમાં જીવતાં લોકોના જીવનને ભલાઈના પ્રકાશથી પ્રકાશમય બનાવી શકે. પોતાના સુખી-સંપન્ન ભક્તોની વચ્ચે રહેતા મહાત્મા, સાધુ-સંતો કે ધર્મોપદેશકો બુરાઈમાં ફસાયેલા લોકો વચ્ચે જઈને તેમને સદાચારના સદપ્રવાહમાં ખેંચી લાવશે. અસલી ભલાઈ તો એ છે કે જે બુરાઈમાં ફસાયેલાની બુરાઈને મારે અને વ્યક્તિને સદાચારના રસ્તે ખેંચી લાવે.
જ્યારે ‘મારા-મારા’ કહેનારો વાલિયો લૂંટારો ‘રામ-રામ’ની જગ્યાએ ‘મરા-મરા’નું રટણ કરીને વાલ્મિકી બને છે, ત્યારે તે કેટલાંય કહેવાતા સારા-ભલા માણસો કરતાં જોજનો આગળ નીકળી જાય છે. આવા કેટલાંય ઉદાહરણો આપણે ત્યાં ઉપલબ્ધ છે. હકીકતમાં જેણે અંધકારની દુનિયા જોઈ લીધી છે, તે પ્રકાશના મહત્વને વધારે સારી રીતે સમજે છે. વિષપાન કરનારા શિવ જ દુનિયાને કલ્યાણ અને મંગળતાનો સંદેશ આપવાનું સામર્થ્ય ધરાવે છે.
મનુષ્ય સ્વાભાવિકપણે ભલો હોય છે. પણ બુરાઈ તેને આપવામાં આવેલા ગંદા વિચારોથી નીપજે છે. જો વ્યક્તિના ગંદા વિચારો મરશે. આમ જે વ્યક્તિને નહીં, પણ તેના ખરાબ, ગંદા વિચારોને મારી શકે તે જ ભલાઈ છે. આપણે ત્યાં ખરાબ વ્યક્તિને તેની કરવામાં આવેલી ભૂલ કે ગુના માટે સજા આપવામાં આવે છે. આ સજા જરૂરી હોવા છતાં એ પણ એટલું જ જરૂરી છે કે જે-તે બુરાઈમાં ફસાયેલા વ્યક્તિની બુરાઈ દૂર થાય તેવી સુધાર પ્રક્રિયા ઉપલબ્ધ કરાવાય. આ માટે સમાજ અને સમાજની વ્યવસ્થાએ સારું વાતાવરણ તથા સારા વિચારોનો મારો બુરાઈમાં ફસાયેલા લોકો પર ચલાવવો પડશે. આમ હંમેશા પ્રયત્ન એ કરવો પડશે કે બુરાઈમાં ફસાયેલો વ્યક્તિ ખતમ ન થાય, પણ તે વ્યક્તિમાં રહેલી બુરાઈ મરી પરવારે અને તે સારા-શિષ્ટ સમાજનો ભાગ બનીને ભલાઈના રસ્તે આગળ વધે. આમ તો એક પ્રકાશનું કિરણ અંધકારને ખતમ કરવા માટે કાફી હોય છે. પણ જ્યાં ગાઢ અંધકાર હોય અને પ્રકાશનું કિરણ ગાઢ અંધકારને ભેદવા માટે સક્ષમ ન હોય તો ત્યાં સૂર્ય કે અગ્નિની ઉગ્રતા પ્રકાશ ફેલાવવા માટે કારણભૂત બને છે. આમ બુરાઈને ખતમ કરે તે ભલાઈ છે, બુરાઈના ઘૂંટણિયે પડે તે ભલાઈ નથી.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)